Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધમાં એક ચમચી ઘી નાખીને પીવાથી 5 ચમત્કારિક ફાયદા, રાત્રે સૂતા પહેલા જરૂર પીવો

Webdunia
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (11:49 IST)
દરરોજની કરેલી નાની-નાની વસ્તુઓ અમને આરોગ્યકારી રાખે છે. સ્વસ્થ રહેવું એક પ્રક્રિયા છે. એટલે એક દિવસમાં સ્વસ્થ નહી થઈ શકતા. તમે દરરોજ દૂધ પીવો છો. તો તેનાથી ન માત્ર તમને કેલ્શિયમ મળે 
છે પણ તમારા હાડકાઓ પણ મજબૂત હોય છે. આજે અમે તમને દૂધની ગુડનેસ વધારવા માટે એક બીજું ઉપાય જણાવી રહ્યા છે. જેને તમને ખૂબ ફાયદા મળશે. જો તમે રાત્રે સૂતા પહેલા દૂધમાં એક ચમચી ઘી નાખી પીશો તો તેનાથી તમને ઘણા હેલ્થ બેનિફિટસ મળશે. 
 
ગ્લોઈંગ સ્કિન બને છે 
ઘી અને દૂધ બન્ને જ પ્રાકૃતિક મૉઈશ્ચરાઈજર હોય છે સાથે જ ઘી ત્વચાની અંદરથી બહાર સુધી સુધારે છે. દરરોજ સાંજે દૂધ અને ઘી પીવાથી ત્વચા ચુસ્ત અને જવાં જોવાવવામાં મદદ કરે છે. 
 
મેટબૉલિજ્મ વધારે છે 
તમારા દૂધના ગિલાસમાં ઘીને મિક્સ કરી સેવન કરવાથી તમારો મેટાબૉલિજ્મ તીવ્ર થઈ શકે છે અને પાચન તંત્રને મજબૂતી મળી શકે છે. આ દૂધમાં ઘી મિકસ કરી સેવન કરવાના સૌથી મહત્વપૂર્ણ લાભોમાંથી 
 
એક છે. 
 
સાંધાના દુખાને ઠીક કરે છે 
ઘીમાં કે2 હાડકાઓને દૂધની હાઈ કેલ્શિયમ સામગ્રીને અવશોષિત કરવામાં મદદ કરે છે. આ રીતે તમારા શરીરની સ્વભાવિક રૂપથી મજબૂત હાડકાઓને બનાવવાની ક્ષમતાને મજબૂત કરે છે. 
 
ડાઈજેશન સિસ્ટમ ઠીક રહે છે 
દૂધમાં ઘી શરીરની અંદર પાચન એંજાઈમોના સ્ત્રાવને ઉત્તેજિત કરી પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે. આ એંજાઈમ સરળ ખાદ્ય પદાર્થોમાં જટિલ ફૂડસને તોડે છે. જે સારું પાચનમાં મદદ કરે છે. 
 
સારી ઉંઘ માટે 
ઘી તનાવને ઓછું કરી મૂડને રિફેશ કરે છે. જ્યારે તેને એક કપ ગરમ દૂધમાં મિક્સ કરાય છે. તો આ નસને શાંત કરવા અને તમારી ઉંઘની સ્થિતિમાં મોકલવા માટે ફાયદાકારી ગણાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments