rashifal-2026

જીતવું હોય કોઈનો દિલ તો માત્ર કરવું આ 4 કામ, બધા થશે તમારા દીવાના

Webdunia
બુધવાર, 29 મે 2019 (14:43 IST)
દુનિયામાં દરેક કોઈની ઈચ્છા હોય છે કે તેમને વધારે થી વધારે લોકો પ્યાર કરીએ. બધાની વાણી અને દિલમાં માત્ર તેમનો નામ હોય. ભલે તે પરિવાર હોય કે પછી ઑફિસમાં સાથ કામ કરતા લોકો. લોકોને વધારે પસંદ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. પણ કેટલાક લોકો હોય છે જેમની ટેવ હોય છે તે કોઈના વખાણ ન કરતા કે સારી વાતને અનજુ કરી નાખે છે. તેથી તમે કેટલાક ઉપાય અજમાવી તેમનો દિલ જીતી શકો છો. 
સાંભળો બધાની 
જ્યારે તમે લોકોથી મળો છો તો માત્ર તમારી જ વાત ન બોલવી. પણ તેમની પણ સાંભળવી. સારું તો આ છે કે કોઈ વિષય પર બધાની સલાહ જાણ્યા પછી જ તમને વિચાર રાખવું. જેથી આ તુલનાત્મક રૂપથી યોગ્ય છે. લોકો જ્યારે તમારાથી વાત કરીએ તો તેમની વાતને ધ્યાનથી સાંભળવું. 
સકારાત્મક રહેવું
ઘણી વાર કોઈ મુદ્દા પર લોકો આલોચનાત્મક વાત કરે છે. તેનાથી વાતાવરણ ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે. તેથી જો કોઈ તમારી સલાહ માંગે છે તો સકારાત્મક પક્ષની વાત કરવી. જીવનના સકારાત્મક પક્ષની તરફ ધ્યાન આપવું. 
સમ્માન આપવું 
દોડધામના જીવનમાં ઘણી વાર લોકો તેમના દિલની વાત કોઈથી નહી બોલતા અને તેમના નજરિયા કોઈથી શેયર નહી કરતા. તેથી જ્યારે કોઈ તમારાથી તમારા મનની વાત શેયર કરવા ઈચ્છે છે તો તેને સમય આપવું અને ધ્યાનથી સાંભળવું. 
 
જ્યારે અમે સામે વાળાના વિચારને સમ્માન આપશો તો તેમના મનમાં તમારા પ્રત્યે આદર ભાવ પેદા થશે. લોકો જ્યારે તમારાથી વાત કરીએ તો તેમની વાતને ધ્યાનથી સાંભળવું ન કે માત્ર મોબાઈલ કે ટીવીના રિમોટને ખચોડવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉદ્યોગ-વેપાર જ નહી ખેતીમાં પણ ગુજરાતે મારી બાજી, ભીંડાની ખેતી અને ઉત્પાદનમાં મેળવ્યો પહેલો નંબર

હિન્દુ પરિવારોને ઘરમાં બંધ કરીને લગાવી દીધી આગ અને પછી... બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર આ હુમલો ડરામણો

Honeymoon Couple Suicide: હનીમૂન પર દંપતી વચ્ચે ઝઘડો થયો, 48 કલાકની અંદર, પતિ-પત્ની બંનેએ આત્મહત્યા કરી.

PAN-આધાર લિંક ન થવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે, 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે.

Crowds at Kashi Vishwanath Temple- નવા વર્ષ પહેલા કાશી વિશ્વનાથ મંદિરમાં ભીડ, દર્શન અને પ્રોટોકોલ પર પ્રતિબંધ, ડ્રોન મોનિટરિંગ ચાલુ છે

વધુ જુઓ..

ધર્મ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

આગળનો લેખ
Show comments