Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Tiger Day - પીએમ મોદીએ કહ્યું- વાઘ માટે સુરક્ષિત જગ્યા છે ભારત

World Tiger Day - પીએમ મોદીએ કહ્યું- વાઘ માટે સુરક્ષિત જગ્યા છે ભારત
Webdunia
સોમવાર, 29 જુલાઈ 2019 (12:29 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ટાઈગર ડેના અવસર પર અખિલ્ ભારતીય વાધ અંદાજિત રિપોર્ટ 2018 રજૂ કરી અને કહ્યું કે 3,000 વાઘની સંખ્યાની સાથે ભારત તેમના માટે વિશ્વના સૌથી સુરક્ષિત સ્થાનમાંથી એક છે. પીએમએ કહ્યું કે સેંટ પીટર્સબર્ગમાં વાઘની સંખ્યા 2022 સુધી બમણી કરવાનો લક્ષ્ય નક્કી કર્યું છે અમે ચાર વર્ષ પહેલા જ આ લક્ષ્ય હાસલ કરી લીધું. 
 
પીએમ મોદીએ કહ્યુ કે ઘણા દેશોમાં વાધની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય હતી. અત્યારે પણ દેશમાં વાધની સંખ્યા આશરે ત્રણ હજાર છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments