Webdunia - Bharat's app for daily news and videos

Install App

તિરંગાને ક્યારે અને કેવી રીતે નીચે ઉતારવામાં આવે છે, જાણો શું છે જાળવણીના નિયમો

Webdunia
મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (18:50 IST)
When and how the tricolor is lowered, know what are the rules of maintenance

તિરંગાના ધ્વજને તમે ક્યારેય શારીરિક રીતે નુકસાન પહોંચાડી શકતા નથી. ધ્વજને સળગાવવો, તેને નુકસાન પહોંચાડવું, મૌખિક અથવા શાબ્દિક રીતે તેનું અપમાન કરવા ઉપરાંત, ત્રણ વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર છે.

રાષ્ટ્રધ્વજ ઝડપથી ફરકાવવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે આદર સાથે નીચે ઉતારવામાં આવે છે.
ત્રિરંગો લહેરાવતી અને નીચે ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે.
બ્યુગલના અવાજ સાથે ધ્વજ ફરકાવવામાં આવે છે અને નીચે ઉતારવામાં આવે છે.
તિરંગો જમીન પર રાખવામાં આવતો નથી.
તિરંગો ઉતારીને રાખવામાં આવે છે.
જો તિરંગો ફાટી જાય કે ગંદો થઈ ગયા હોય તો તેને એકાંત જગ્યામાં મર્યાદિત રીતે નષ્ટ કરવો.  
રાષ્ટ્રધ્વજને ક્યારે પણ આમ ક્યાં પણ ફેંકવા નહી શકાય. 
એને માન-સમ્માનથી પરત સાચવીને રાખવો જોઈએ. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments