Biodata Maker

Kailash darshan- ભારતમાંથી થશે કૈલાસના દર્શન

Webdunia
બુધવાર, 28 જૂન 2023 (15:38 IST)
Kailash Manasarovar darshan- કૈલાશ પર્વતને ખૂબ રહસ્યમયી ગણાય છે. ધાર્મિક માન્યતાઓના મુજબા તે ભોળેનાથનો વાસ સ્થળ ગણાયા છે. જે કારણે કૈલાશ પર્વતની યાત્રાનો ખાસ મહત્વ છે પણ કૈલાશા પર્વત હિમાલયના ઉત્તરી વિસ્તારા તિબ્બતમાં સ્થિત છે. 
જે કે ચીનની સીમાની અંદરા આવે છે. જે કારણે તેના દર્શન માટે પ્રવાસીઓને ચીના જવુ પડે છે. તેની સાથે માનસરોવર તળાવની મુલાકાત લેવા માટે ચીનથી પણ જવું પડે છે. પરંતુ હવે કૈલાસ પર્વત માત્ર ભારતમાંથી જ જોઈ શકાશે.
હવે કૈલાશા પર્વતના દર્શના માટે યાત્રીકોને ચીન પર નિર્ભર રહેવું પડશે નહીં. હવે કૈલાસ પર્વત ભારતની ભૂમિ પરથી જ જોઈ શકાય છે. કૈલાશ પર્વત હવે દેવભૂમિ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાની જૂની લિપિમાંથી જોઈ શકાય છે. જ્યારે કેટલાક સ્થાનિક લોકો અહીં ગયા તો તેમણે જોયું કે અહીંથી કૈલાસ પર્વત સરળતાથી જોઈ શકાય છે. 
 
કૈલાશના દર્શનોની સાથે જ માનસરોવરા યાત્રા માટે ભારતના યાતત્રીઓને ચીન પર નિર્ભર રહેવું પડે છે. ગયા ત્રણા વર્ષથી ચીનએ કૈલાશા પર્વતના દર્શન અને માનસરોવરની યાત્રા માટે પરવાનગી નથી આપી છે. જેના કારણે ત્રણ વર્ષથી કૈલાશા દર્શના અને માનસરોવરની પ્રવાસ બંધ છે. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments