rashifal-2026

આજે છે 2 જૂન અને બે જૂનની રોટી નસીબવાળાને જ મળી છે

Webdunia
મંગળવાર, 2 જૂન 2020 (10:40 IST)
આજે 2 જોન છે અને આજના આ દિવસેને લઈને એક ખૂબ ફેમસ કહેવત કહેવાય છે કે ખૂબ ખુશકિસ્મત હોય છે તે લોકો જેને 2 જૂનની રોટી નસીબ હોય છે. પણ આ વખતે અમે તમને અહીં આ પણ જણાવીએ છે કે આ મુહાવરાને દો જૂનથી કઈ રીતે કોઈ સંબંધ નહી છે. આજે પણ આ વાતને કઈને પુષ્ટિ નહી થઈ છે કે આખેર શા માટે આવું કહેવાય છે પણ કેટલીક વાત જેને તેનાથી જોડાય છે. 
 
જેમ આ વિશે વિક્રમ વિવિના કુલાનુશાસક શેલેંદ્ર કુમાર આ કહે છે કે આ ભાષા છે કે આ ભાષાના રૂઢ પ્રયોગ છે. અધિકતાથી આ વિશેમાં સમજીએ તો મુહાવરાના પ્રચલન આશરે 600 વર્ષ પહેલાથે ચાલી આવી રહ્યુ છે. સામાન્ય રીતે મુહાવરાનો ઉપયોગ કોઈ ખાસ ઘટનાને દર્શાવતા માટે કરાય છે. તેને તમે આવું પણ કહી શકે છે કે કોઈ વાતને સીધા શબ્દોમાં ન બોલીને બધાને સમજવા માટે મુહાવરોના ઉપયોગ હોય છે. 
 
આજે અમે વાત કરી રહ્યા છે દો જૂન (બે જૂન) રોટીમા તો  આ વિશે એક મહાન માણસએ જણાવ્યું છે હકીકતમાં દો જૂન રોટીથી કોઈ મહીનાનો અર્થ નહી છે. પણ આ બે ટાઈમની રોટી માટે કહ્યું છે. જી હા તેનો અર્થ છે કે બે સમય એટલે કે સવાર અને સાંજની રોટીથી છે. સીધા જો વાત કરીએ તો આ કહેવાય છે કે બે જૂન એટલે કે બે ટાઈમની રોટી નસીબ વાળાને જ મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

Akshay Kumar Car Accident: અક્ષય કુમારની કાર સાથે અથડાયા પછી રિક્ષામાં જ ફસાય ગયો ચાલક, વિડીયો આવ્યો સામે

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

Armaan Malik hospitalised: આ પ્રખ્યાત ગાયકની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments