Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lok Sabha Elections 2024: Exit poll પહેલા કોંગ્રેસે લીધો ચોકાવનારો નિર્ણય

Webdunia
શનિવાર, 1 જૂન 2024 (15:55 IST)
Lok Sabha Elections 2024: કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે ટીવી ચેનલ્સ પર થનારા  Exit poll ના ડિબેટથી ખુદને બહાર રાખવાનો નિર્ણય લીધો છે.  જેની માહિતી પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ આપી છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ તીવી પર એક્ઝિટ પોલની ચર્ચામાં ભગ નહી લે. કારણ કે તે અટકળો  અનુમાનો પર ચર્ચા કરવા માંગતા નથી. 

<

आगामी एग्जिट पोल डिबेट्स में पार्टी द्वारा भाग ना लिये जाने के निर्णय पर हमारा वक्तव्य :

मतदाताओं ने अपने मत दे दिया है एवं मतदान के परिणाम मशीनों में बंद हो चुके हैं।

4 जून को परिणाम सबके सामने होंगे। भारतीय राष्ट्रीय कांग्रेस की नज़रों में परिणाम घोषित होने से पहले किसी भी…

— Pawan Khera ???????? (@Pawankhera) May 31, 2024 >
 
4 જૂનથી ડિબેટ્સમાં એકવાર ફરી ભાગ લેશે કોંગ્રેસ 
પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેને લઈને એક પોસ્ટ શેયર કરી છે. તેમણે કહ્યુ કે મતદાતાઓએ પોતાનો મત આપી દીધો છે.  અને મતદાનના પરિનામ મશીનોમાં બંધ થઈ ચુક્યા છે.  હવે 4 જૂનના રોજ પરિણામ સૌની સામે હશે.  કોંગ્રેસની નજરમાં પરિણામ જાહેર થતા પહેલા કોઈપણ પ્રકારના સાર્વજનિક અનુમાન લગાવીને ઘમાસાનમાં ભાગ લઈને ટીઆરપીના ખેલનુ કોઈ મહત્વ નથી. કોઈપણ ચર્ચાનો હેતુ દર્શકોનુ જ્ઞાનવર્ઘન કરવાનો હોય છે.  કોંગ્રેસ પાર્ટી 4 જૂનથી ડિબેટ્સમાં ફરીથી ખુશીથી ભાગ લેશે.. 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસના આ નિર્ણય પર કહ્યુ કે કોંગ્રેસ સંપૂર્ણ ચૂંટણીમાં આ પ્રચાર કરતી રહે છે. તેને બહુમત મળવાનો છે. પણ તેમને પણ ખબર છેકે તેમની હાર થવાની છે તેથી તે મીડિયાનો સામનો કરી શકતી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

આગળનો લેખ
Show comments