Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ કરાયા

Webdunia
બુધવાર, 22 મે 2024 (18:21 IST)
Shah Rukh Khan admitted
 હાલમાં ચાલી રહેલી IPL 2024ની અંતિમ મેચોનો દોર શરૂ થયો છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ દરમિયાન પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બોલિવૂડ એક્ટર શાહરૂખખાન ગઈકાલે અમદાવાદ આવ્યા હતાં. તેમને ગરમીમાં લૂ લાગવાથી ડીહાઈડ્રેશનની અસર થતાં અમદાવાદની KD હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાથી હોસ્પિટલની આસપાસ પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.
 
સોમવારે શાહરૂખ ખાન ITC નર્મદા હોટલ પહોંચ્યા હતા
સોમવારે શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. એરપોર્ટથી સીધા જ વસ્ત્રાપુર ખાતેની ITC નર્મદા હોટેલ પર ટીમના ખેલાડીઓ પહોંચ્યા હતાં. હોટેલમાં ટીમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ટીમના પહોંચ્યા બાદ થોડી જ વારમાં બોલિવૂડ એક્ટર અને ટીમના માલિક શાહરૂખ ખાન હોટેલ પર પહોંચ્યા હતાં. હોટલ દ્વારા શાહરૂખ ખાન માટે ખાસ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

Dough Kneading: લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને બનાવો રોટલી, આંતરડાની રહેશે એકદમ ક્લીન અને તમે રહેશો ફિટ

diwali special- Cheeslings- ચીઝલિંગસ

મીઠા શક્કરપારા બનાવવાની રીત

એક ચમચી જીરુંછે કોલેસ્ટ્રોલનો કાળ , જો આ રીતે કરશો ઉપયોગ તો નસોમાં જમા હાઈ કોલેસ્ટ્રોલ થશે ખતમ

આગળનો લેખ
Show comments