Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડુંગળીની ચાથી દૂર થશે આ 10 ખતરનાક રોગ

Webdunia
સોમવાર, 30 ઑક્ટોબર 2017 (17:58 IST)
આમ તો તમે ઘણા રીતની ચા પીધી હશે ક્યારે મસ્ત આદું, ઈલાયચી તો લેમન ટી પણ શું ક્યારે ડુંગળીની ચા પીધી છે? જી હા, ડુંગળીની ચા, સાંભળવામાં અજીબ લાગે રહ્યું હશે પણ આ ચા આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. 
ડુંગળીની ચાથી દૂર થશે આ 10 ખતરકનાક રોગ 
જાણો ડુંગળીની ચાના ફાયદા 
-ડુંગળીની ચા હાઈપરટેંશનથી બચાવમાં સહાયક  હોય છે. 
- આ ચા લોહીમાં જમતું ક્લોટિંગથી પણ રોકવામાં ફાયદાકારી સિદ્ધ હોય છે. 
- એક શોધ મુજબ ડુંગળીની ચા ટાઈપ-2 ડાયબિટીજથે રાહત આપવામાં લાભકારી છે. 
- ડુંગળીની ચાથી કેંસર કોશિકાઓને રોકી શકાય છે. આ કોલોન કેંસરમાં ખૂબ લાભકારી છે. 
- ડુંગળીની ચા ફ્રી રેડિકલ્સને સમાપ્ત કરવામાં પણ ખૂબ લાભકારી છે. 
- આ ચાની મદદથી જાડાપણથી પણ છુટકારો મેળવી શકાય છે. 
- જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા છે તો તમારા માતે આ ખૂબ લાભકારી છે. દરરોજ આ ચાના સેવન કરવાથી તમને સારી ઉંઘ આવવી શરૂ થઈ જશે. 
- ડુંગળીની ચા શરદી-ઉંધરસથી પણ રાહત આપે છે. 
- તેની સાથે ડુંગળીની ચા નશા ઉતારવામાં પણ ખૂબ અસરદાર છે. 

કેવી રીતે બનાવીએ ડુંગળીની ચા 
ડુંગળીની ચાને બનાવા માટે સૌથી પહેલા એક પેનમાં પાણી ઉકાળી લો. ઉકળતા પાણીમાં સમારેલા ડુંગળી નાખો અને સારી રીતે ઉકળવા દો પછી તેને એક કપમાં ગાળી લો. હવે ડુંગળીના પાણીમાં લીંબૂ કે પછી સ્વાદ માટે ગ્રી ટી બેગ પણ નાખી શકો છો. તેની સાથે મિઠાસ માટે એક ચમચી મધનો પણ ઉપયોગ કરી શકો છો. 
ધ્યાન આપો- 
ડુંગળીની ચા ભૂલથી પણ ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવતી માતાને ન આપવી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments