Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરીરમાં Swelling હોય તો ન ખાશો આ વસ્તુઓ

Webdunia
સોમવાર, 30 ઑક્ટોબર 2017 (17:10 IST)
અનેકવાર કોઈ આંતરિક ઘાવ  થાક કે ગેસ બનવાને કારણે સોજો આવી જાય છે. જો કે આ કોઈ મોટી પ્રોબ્લેમ નથી. પણ આ કારણે તમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ભોજન કરતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન રાખીને તમે પેટ અને મોઢાના સોજાને ઓછો કરી શકો છો. આવો જાણીએ સોજાથી છુટકારો મેળવવા માટે તમારે ભોજનમાં શુ ધ્યાન રાખવુ જોઈએ. 
 
1. પાણી પીવુ.. જમ્યા પછી તરત તમે પાણીનુ સેવન ન કરવુ જોઈએ. તેનાથી સોજાની સમસ્યા વધવા સાથે સાથે ડાયજેશન સિસ્ટમ પર પણ ખરાબ અસર પડે છે 
 
2. સારી રીતે ન ચાવવુ - ભોજનને સારી રીતે ન ખાવાથી તે પોતાના પેટમાં જઈને સોજાનું કારણ બને છે. સારી રીતે ચાવીને ખાવાથી સોજો ઓછો થવાની સાથે સાથે ખાવાનુ પણ જલ્દી ડાયજેસ્ટ થઈ જશે. 
 
3. ઔરગેનિક ફૂડ - સોજાની સમસ્યા થતા તમે વધુથી વધુ ઔરગેનિક ફૂડનુ સેવન કરવુ જોઈએ. ઔરગેનિક ફ્રૂટનુ સેવન કરવાથી તમારી હેલ્થ પણ સારી રહે છે. 
 
4. જલ્દી જલ્દી ખાવુ - ઉતાવળમાં ખાવાથી પેટમાં ગેસ બનવાની શરૂ થઈ જાય છે.  જે પછી સોજાનુ કારણ બને છે.  તેથી જમતી વખતે તેને ધીરેથી અને સારી રીતે ચાવીને ખાવ. 
 
5. જમ્યા પછી વોકિંગ - મોટાભાગના લોકો જમ્યા પછી તરત જ સૂઈ જાય છે. જેનાથી પેટમાં સોજો આવી જાય છે.  રોજ જમ્યા પછી 15 મિનિટ ફરવાથી તમારુ જમવાનુ ડાયજેસ્ટ થઈ જાય છે. તેનાથી સોજાની સમસ્યા નહી થાય. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments