Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bihar Boat Accident - બિહારમાં મોટી દુર્ઘટના, શાળાના બાળકોથી ભરાયેલી નાવડી પલટી, ઘટનાસ્થળ પર પહોચી રેસ્ક્યુ ટીમ

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (12:51 IST)
bihar boat accident
 Bihar boat accident - બિહારના મુજફ્ફરપુર જીલ્લામાં દર્દનાક દુઘટના જોવા મળી છે. અહી ગાયઘાટ પોલીસ સ્ટેશન હેઠળ આવનારા બેનીબાદ ક્ષેત્રના બાગમતી નદીમાં એક નાવડી પલટી ગઈ. આ નાવડી બાળકોને લઈને સ્કુલ છોડવા જઈ રહી હતી. માહિતી મુજબ નાવડીમાં 34 બાળકો સવાર હતા. હાલ અનેક બાળકો લાપતા છે અને અનેક બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.  આ ઘટનાની સૂચના પોલીસને આપવામાં આવી જ્યારબાદ ઘટના સ્થળ પર પોલીસની ટીમ પહોચી અને હવે રેસક્યુ ટીમને પણ બોલાવી લેવામાં આવી છે. આ મામલા પર અધિકારી કશુ પણ બોલવાથી બચી રહ્યા છે. હાલ ગોતાખોર નદીમાંથી બાળકોને કાઢવામાં લાગ્યો છે. અનેક બાળકોને હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે. જો કે અનેક બાળકો હજુ પણ ગાયબ છે. 
 
પોલીસ સ્ટેશન હેઠળ આવનારા બેનીબાદ ક્ષેત્રના બાગમતી નદીમાં એક નાવડી પલટી ગઈ. આ નાવડી બાળકોને લઈને સ્કુલ છોડવા જઈ રહી હતી. માહિતી મુજબ નાવડીમાં 34 બાળકો સવાર હતા. હાલ અનેક બાળકો લાપતા છે અને અનેક બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.  આ ઘટનાની સૂચના પોલીસને આપવામાં આવી જ્યારબાદ ઘટના સ્થળ પર પોલીસની ટીમ પહોચી અને હવે રેસક્યુ ટીમને પણ બોલાવી લેવામાં આવી છે. આ મામલા પર અધિકારી કશુ પણ બોલવાથી બચી રહ્યા છે. હાલ ગોતાખોર નદીમાંથી બાળકોને કાઢવામાં લાગ્યો છે. અનેક બાળકોને હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે. જો કે અનેક બાળકો હજુ પણ ગાયબ છે. 

<

BIG ACCIDENT IN MUZAFFARPUR BIHAR

The boat carrying children going to school capsized in Muzaffarpur.. About 34 children were on board the boat. Many children were reported missing. Police reached the spot and NDRF is being called.#Bihar #India #Muzaffarpur #Boatcapsizedpic.twitter.com/U4E2rsrPJ8

— mishikasingh (@mishika_singh) September 14, 2023 >
 
સ્થાનીક લોકોમાં નારાજગી 
દુઘટના પછી સ્થાનીક ગોતાખોર બાળકોને બહાર કાઢવામાં લાગ્યા છે. તેમણે અનેક બાળકોને બહાર કાઢ્યા છે પણ હજુ પણ અનેક બાળકો ગાયબ બતાવવામાં આવી રહ્યા છે. ઘટના પછી હાહાકાર મચી ગયો છે. લોકોની ભારે ભીડ ભેગી થઈ ગઈ છે. નદીમાં પાણીનુ જોર પુષ્કળ છે જેને કારણે બાળકોને કાઢવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.  આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઘટનાસ્થળે ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર છે. એક તરફ બોટ પલટી જવાથી અનેક બાળકો લાપતા છે. બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુરુવારે મુઝફ્ફરપુરની મુલાકાતે છે. સીએમ અહીં કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments