Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડી વાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદના શપથ લીધા

Webdunia
બુધવાર, 9 નવેમ્બર 2022 (10:46 IST)
જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ આજે ભારતીય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ ગ્રહણ કર્યું.
 
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિભવનમાં આજે સવારે 10 વાગ્યે જસ્ટિસ ડી વાય ચંદ્રચુડને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પદના શપથ લેવડાવ્યા.
 
તેઓ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેમનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધીનો રહેશે.
 
સુપ્રીમ કોર્ટના જજનો કાર્યકાળ 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.
 
જસ્ટિસ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી સિનિયર જજ છે. તેમના પિતા વાય વી ચંદ્રચુડ પણ ભારતના 16મા મુખ્ય ન્યાયમૂર્તિ હતા, જેમણે ફેબ્રુઆરી 1978થી જુલાઈ 1985 સુધી સેવાઓ આપી હતી.
 
શપથ લીધા બાદ જસ્ટિસ ચંદ્રચુડે તેમના પરિવારના વડિલોના આશિર્વાદ લીધા હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

આગળનો લેખ
Show comments