Webdunia - Bharat's app for daily news and videos

Install App

તબલીઘી જમાત ફરીથી ચર્ચામાં- કોઈ વિદેશીને ભારતીય વીઝા મેળવવાનો કોઈ અધિકાર નથી

Webdunia
શુક્રવાર, 22 એપ્રિલ 2022 (12:35 IST)
સુપ્રીમ કોર્ટ તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર 35 દેશના લોકોને આવતા 10 વર્ષ સુધી બ્લેક લિસ્ટમાં કરવા સામે દાખલ અરજીઓ પર સુનવણી કરી રહી હતીૢ કેંદ્રની તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પીઠને જણાવ્યુ કે બીજા આપવુ કે તેને નકારવો આ એક કાર્યકારી નિર્ણય છે. 
 
સરકાર એવ ઉકેલ શોધી રહી છે જેથી રાષ્ટ્રીય હિત અને વિદેશી નાગરિકોના હિતોનું રક્ષણ થાય. વિદેશી નાગરિકો તરફથી હાજર રહેલા એડવોકેટ સીયુ સિંઘે જણાવ્યું હતું કે સેંકડો વિદેશી નાગરિકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને તેઓ આગામી દસ વર્ષ સુધી વિઝા માટે અરજી કરી શકશે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments