Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

J&Kના ભઠિંડીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, અત્યાર સુધીમાં 4 આતંકવાદીઓ ઠાર

J&Kના ભઠિંડીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, અત્યાર સુધીમાં 4 આતંકવાદીઓ ઠાર
, શુક્રવાર, 22 એપ્રિલ 2022 (08:25 IST)
જમ્મુ-કાશ્મીરમાં 4 આતંકવાદી ઠાર- સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે
જમ્મુના ભથિંડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

બંને તરફથી થયેલા ગોળીબારમાં સુરક્ષાદળનો એક જવાન શહીદ થયો છે. જ્યારે 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. છેલ્લા 24 કલાકથી આ લડાઈ ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Booster Dose- બૂસ્ટર ડોઝ હવે દિલ્હીના સરકારી રસી કેન્દ્રો પર મફતમાં ઉપલબ્ધ થશે, 18 થી 59 વર્ષની વયના લોકો લાભ લઈ શકશે