Webdunia - Bharat's app for daily news and videos

Install App

25વીં વાર મનની વાતમાં મોદી બોલ્યા - આ દિવાળી સુરક્ષા બળોના નામ સમર્પિત હોય

Webdunia
રવિવાર, 30 ઑક્ટોબર 2016 (12:21 IST)
નરેન્દ્ર મોદીએ દિવાળીના દિવસે 25 વી દેશવાસીઓ થી મન કી વાત કરી રહ્યા છે. એને લોકોએ દિવાળીની શુભકામના આપી. સાથે જ કહ્યું થોડા મહીનાથી જે ઘટનાઓ થઈ રહી છે આ વચ્ચે સેનાના જવાનો બધુ લુટાઈ રહ્યા છે સેનાના જવાનોના આ ત્યાગ, મારું દિલ પર છવાયેલું છે. આ દિવાળી સુરક્ષા બળોના નામ  સમર્પિત હોય  અને માથા નમાવીને કહેવા ઈચ્છુ છુ કે દેશના કોઈ પણ નહી હશે જે દેશના જવાનોને પ્રેમ ન કરતા હોય  #Sandesh2Soldiers પર અ મેસેજ મોકલીને લોકો જવાનો સાથે ઉભા છે.મોદી એ કહ્યું કે 
- " બધાને દિવાળીની શુભકામના" 
 
- આજે પૂર્ણિમા અને અમાવ અસ્યાની રજા ઉજવાય છે .એમનો વૈજ્ઞાનિક આધાર હતું. આજે રવિવારની રજા થવા લાગે છે. 
* આજે જે સમાજમાં અંધકાર છવાયેલું છે એને દીવો પ્રગટાવીને દૂર કરો. 
 
* માત્ર ઘરને જ નહી પણ પૂરા પરિસર અને મોહલ્લાને પણ સાફ રાખો. 
 
* મોદીએ કહ્યું કે દિવાળીના અવસર પર ફટાકડા ફોડતા સમયે ઘટના બની જાય છે એનાથી સાવધાન રહો. કારણકે ડાક્ટર્સ પણ રજા પર રહે છે. 
 
* આ દિવાળી જવાનોને સમર્પિત
 
* રાજનેતા, ખિલાડી દુકાનદાર ધંધાદારી એબું નહી હશે કે જવાનો માટે દીવો ન પ્રગટાવવું. સૌના મનમાં સેન માટે પ્રેમ છે. 
 
 
 
 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments