Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો ઘરમાં કરશો આ 5 ઉપાય તો મળશે પૈસો

Webdunia
શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (08:24 IST)
ઘરમાં લક્ષ્મી લાવવા માટે  તમે ખૂબ મહેનત કરે છે. ક્યારેય ક્યારે ત્યારબાદ પણ તમને સફળતા નથી મળતી. આમ તો વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ખુશીયો લાવવાનો અનેક ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોથી લોકો ઘરમાં સુખ સમૃદ્ધિ અને જીવનમાં ખુશહાલી લાવે છે. આવામાં કેટલાક સહેલા ઉપાયથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થઈ શકે છે.. તો આવો જાણીએ આ ઉપાય... 
 
1. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે જો તમે ઈચ્છો છો કે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે તો ઘરની તિજોરીમાં તમે હળદર મુકો. હળદરની એક ગાંઠ તમે તિજોરીમાં પણ મુકી શકો છો. 
 
2. ઘરના દક્ષિણ-પૂર્વી ખૂણામાં તમે એક વાડકીમાં પક્ષીયો માટે પાણી મુકો. તેનાથી તમારા ઘરમાં લોકોના આવકના સ્ત્રોત વધશે અને તમારા ઘરે પૈસા આવશે. 
 
3. ઘરમાં લક્ષ્મીનો વાસ હોય કે ઘરમાં પૈસાનુ આગમન થતુ રહે એ માટે તમે ઘરની તિજોરીમાં કુબેર યંત્ર મુકો. તેનાથી વાસ્તુદોષ દૂર થશે અને પૈસા આવશે. 
 
4. ઘરમાં પિરામિડ જેવુ મંગલ યંત્ર મુકો. તેને ઘરમાં મુકવાથી વસ્તુદોષ દૂર થાય છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 
 
5. વાસ્તુશાસ્ત્ર મુજબ તમે ઘરમાં એક્વેરિયમ પણ રાખી શકે છે. ઘરમાં એક્વેરિયમ હોવાથી તમને આવી રહેલ ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

આગળનો લેખ
Show comments