Webdunia - Bharat's app for daily news and videos

Install App

બદ્રીનાથ હાઈવે પર ભીષણ એક્સીડેંટ, પળ ભરમાં ચીસ-પોકાર

Webdunia
સોમવાર, 27 મે 2019 (13:33 IST)
હંસી ખુશી સફર પર નિકળ્યા હતા, પણ રસ્તામાં જ દર્દનાક ઘટનાના ત્રણ જીવન નિગળી ગઈ. રવિવાર બપોરે બદ્રીનાથ હાઈવે પર ઘટના વચ્ચે ચીખ પોકાર મચી હઈ. 
 
ઋષિકેષ તરફ જઈ રહી એક કારમાં બસએ ટક્કર મારી નાખી. ઘટનામાં ત્રણ યાત્રીની મોત જણાવી રહી છે. તેમજ 16 લોકો ઘાયલ થઈ ગયા. 
 
પોલીસ મુજબ વિકાસખંડ કીર્તિનગર ક્ષેત્રમાં લક્ષમોલીની પાસે ઋષિકેશથી શ્રીનગર જઈ રહી બસ સંખ્યા  UA 11 0702 અને શ્રીનગરથી ઋષિકેશ જઈ રહી મેક્સ સંખ્યા UK13 TA 0183 ની આમે-સામે ટ્ક્કર થઈ ગઈ. 
 
ઘટનાના કારણ મેક્સની ઓવર સ્પીડ અને રોંગ સાઈડ પર ચલાવતા જણાવી રહ્યા છે. ઘટનામાં મેક્સ ગાડી પૂર્ણરૂપથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. મેકસ ગાડીઆં બેસેલા  ઘાયલને ઉપચાર માટે બેસ હોસ્પીટલ શ્રીકોટ, શ્રીનગર પોડે ગઢવાલ લઈ જવાયું છે. બસમાં ડ્રાઈવર અને કંદ્કટર સાથે 35 સવારીઓ હતી જેમાંથી એક માણસને હળવી ઈજા થઈ એવુ જણાવી રહ્યા છે. 
 
મેક્સ ગાડીમાં નવ યાત્રી સવાર હતા. તેમાંથી પાંચ મહિલાઓ અને એક બાળક ઘાયલ જણાવી રહ્યા છે. જ્યારે એક પુરૂષ અને બે મહિલાની મોત થઈ ગઈ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments