Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત યુનિ.ના વીસીના ઘરની દીવાલો પર આપત્તિજનક લખાણોથી ખળભળાટ

Webdunia
બુધવાર, 26 ડિસેમ્બર 2018 (11:59 IST)
ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સરના ઘરની બહાર જ દિવાલો પર તેમની સામે આપત્તિજનક લખાણો લખવામાં આવતા વિવાદ સર્જાયો છે. વાઈસ ચાન્સેલરે એબીવીપીના અધિવેશનની થઈ રહેલી તૈયારીઓમાં  હાજરી આપી હતી.જેની સામે ગઈકાલે પણ એનએસયુઆઈએ વાંધો ઉઠાવ્યો હતો.એનએસયુઆઈના કાર્યકરોએ આ મુદ્દે વાઈસ ચાન્સેલરનો ખુલાસો માંગ્યો હતો.એનએસયુઆઈએ આંદોલનની ચીમકી પણ આપી હતી. એ પછી વીસીના ઘરની બહાર રાતોરાત આરએસએસના દલાલ કુલપતિ , આરએસએસની ઓફિસ જેવા લખાણો લખીને દીવાલો ખરડી નાંખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એબીવીપીનુ અધિવેશન 15 વર્ષ બાદ 27 થી 30 ડિસેમ્બર દરમિયાન રિવર ફ્રન્ટ ખાતે યોજાવાનુ છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાનની પાછળ પડ્યો છે ? જાણો સમગ્ર સ્ટોરી

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

આગળનો લેખ
Show comments