Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરળમાં કોરોનાથી 2 ના મોત

Webdunia
રવિવાર, 17 ડિસેમ્બર 2023 (14:02 IST)
કેરળમાં કોવિડને કારણે બે લોકોના મોત થયા છે, જેના કારણે દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ભય ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેરળમાં કોવિડને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારબાદ આરોગ્ય વિભાગે રાજ્યભરમાં વાયરસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં કર્ણાટક અને તમિલનાડુ જેવા પડોશી રાજ્યોમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને હોસ્પિટલોને એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવી છે.
 
દેશના આ દક્ષિણી રાજ્યમાં કોવિડ JN.1 નું નવું પેટા વેરિઅન્ટ મળી આવ્યું છે. 8 ડિસેમ્બરે, તિરુવનંતપુરમ જિલ્લાના કારાકુલમમાંથી RT-PCR પોઝિટિવ સેમ્પલમાં સબ-વેરિઅન્ટ મળી આવ્યું હતું.

18 નવેમ્બરે RT-PCR દ્વારા 79 વર્ષીય મહિલાના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જે સંક્રમિત જોવા મળી હતી. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) ના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગઈ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

આગળનો લેખ
Show comments