Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડુંગળીને શા માટે કહીએ છે "કૃષ્ણાવલ", ખબર નથી હતી આ જાણકારી

Webdunia
શુક્રવાર, 4 જૂન 2021 (10:23 IST)
ડુંગળીને ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો કાંદા પણ કહીએ છે. અંગ્રેજીમાં તેને ઓનિયન (Onion) કહે છે. આ કંદ શ્રેણીમાં આવે છે જેની શાક પણ બને છે અને તેન શાક બનાવવામાં મસાલાની સાથે ઉપયોગ કરાય છે. તેને સંસ્કૃતમાં કૃષ્ણાવલ કહે છે. પણ આજકાલ આ શબ્દ પ્રચલનમાં નથે. કૃષ્ણાવલ કહેવાના પાછળ એક રહસ્ય છુપાયેલો છે. આવો જાણીએ ડુંગળીને શા માટે કહીએ છે કૃષ્ણાવલ.
 
1. દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્નાટક અને તમિલનાડુના ગ્રામીણ ક્ષેત્રોમાં ડુંગળીને આજે પણ કૃષ્ણાવલ નામથી ઓળખાય છે. 
2. તી કૃષ્ણાવલ કહેવાનો તાત્પર્ય આ છે કે જ્યારે તેને ઉભો કપાય છે તો તે શંખાકૃતી એટલેકે શંખના આકારમાં કપાય છે. ત્યારે જ્યારે આડુ કપાય છે તો આ ચક્રાવર્તી એટલેકે ચક્રના આકારમાં કપાય છે. 
3. તમે જાણો છો કે શંખ અને ચક્ર બન્ને શ્રીહરિ વિષ્ણુના આઠવામા અવતાર શ્રીકૃષ્ણને આયુધોથી સંબંધિત છે. 
4. શંખ અને ચક્રના કારણે જ ડુંગળીને કૃષ્ણાવલ કહીએ છે. કૃષ્ણ અને વલય શબ્દોમે મિક્સ કરી બન્યુ છે કૃષ્ણાવલ શબ્દ છે. 
5. કૃષ્ણાવલ કહેવાના પાછળ માત્ર એક કારણ નથી પણ ભગવાન વિષ્ણુ ચક્ર અને શંખને સાથે ધારણ કરે છે.. તો છે ન આ રોચક જાણકારી 
 
તાજેતરમાં આ જાણકારી સોની ટીવી પર પ્રસારિત ટીવી શો દેવી અહિલ્યા સીરીયલમાં જણાવી છે. અહિલ્યાથી તેની સાસુ ગૌતમા રાણી પૂછે છે કે ઘરમાં કૃષ્ણાવલ નામની કઈ વસ્તુ હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2025 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

Hanuman jayanti કેવી રીતે ઉજવશો, જાણો નિયમ અને પૂજા વિધિ

Mahavir Jayanti Wishes & Quotes 2025: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

મહાવીર જયંતિનો ઈતિહાસ - 5 નહી સાંભળેલા રહસ્ય

Pradosh Vrat 2025: પ્રદોષ વ્રતનાં દિવસે આ વિધિથી કરો બેલપત્રની પૂજા, મહાદેવ ભોલેનાથ પૂરી કરશે મનોકામના

આગળનો લેખ
Show comments