Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karnataka: જગદીશ શેટ્ટારના કોંગ્રેસમાં જવાથી કર્ણાટકની રાજનીતિમાં શુ બદલાશે, BJPને કેટલુ નુકશાન ?

Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2023 (14:28 IST)
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા નેતા જગદીશ શિવપ્પા શેટ્ટાર સોમવારે કોંગ્રેસમાં જોડાય ગયા. છ વખતના ધારાસભ્ય શેટ્ટાર ટિકિટ ન મળવાથી નારાજ હતા. શેટ્ટારને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પાર્ટેની સદસ્યતા અપાવી. બીએસ યેદિયુરપ્પા પછી શેટ્ટાર લિંગાયત સમુહના બીજા સૌથી મોટા નેતા માનવામાં આવે છે. કર્ણાટકમાં લિંગાયત વોટર્સની આબાદી 17 ટકા છે. એવુ કહેવાય છે કે લિંગાયત વોટર્સ કોઈની પણ કર્ણાટકમાં ગેમ બગાડી શકે છે. આ જ કારણ છે કે હવે કર્ણાટકનુ રાજકારણ ગરમાય રહ્યુ છે. 
 
આવો જાણીએ કે શેટ્ટારે કોંગ્રેસમાં જવાનુ શુ કારણ બતાવ્યુ ? કર્ણાટકની રાજનીતિમાં શેટ્ટારનુ કદ કેટલુ મોટુ છે ? તેમના કોંગ્રેસમા સામેલ થવાથી કર્ણાટકની રાજનીતિમાં શુ બદલાશે ? ભાજપાને કેટલુ નુકશાન ઉઠાવવુ પડી શકે છે ? કોંગ્રેસને શુ ફાયદો થઈ શકે છે ? આવો જાણીએ... 
 
કોંગ્રેસમાં સામેલ થયા પછી શેટ્ટારે શુ કહ્યુ ?

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments