Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુંડળી ન મળે તો આ ઉપાયોથી દૂર થશે દોષ

Webdunia
મંગળવાર, 3 એપ્રિલ 2018 (00:36 IST)
જ્યોતિષ શબ્દ જ્યોતિ અર્થાત પ્રકાશ શબ્દથી બન્યો છે. અંધારાને પ્રકાશ જ દૂર કરે છે. આપણા જીવનમાં આપણુ ભવિષ્ય અજ્ઞેય છે. જેને વિશે આપણે અજ્ઞાની છીએ.  જ્યોતિષ વેદ અડગ છે. જે આપણને આપણા ભવિષ્ય રૂપી અંધકારને દૂર કરીને આપણને સુરક્ષિત માર્ગ તરફ આગળ વધારે છે. 
 
એક જ્યોતિષવિદ્દ માટે કુંડળી મિલાન જવાબદારીનું કાર્ય છે. તેના પર બે જીવોના ભવિષ્યની જવાબદારી હોય છે. તેમા કોઈ પ્રકારે કોઈ પણ પક્ષથી પ્રભાવિત થઈને નિર્ણય કરવો ઘોર અપરાધ છે. 
 
વેદમુજબ જો કુંડળીમાં ગ્રહ મિલાન યોગ્ય ન બનતો હોય તો સંબંધ સ્થાપિત કરવાની પરામર્શ યોગ્ય નથી. હા જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો કાલસર્પ દોષ હોય, પાપ કર્તરી યોગ હોય તો ક્યારેય પણ સંબંધ સ્થાપિત કરવા અથવા મિલાન પહેલા તેમનો ઉપાય કરી લેવો જોઈએ. 
 
માંગલિક કુંડળીઓ માટે અતિ ઉત્તમ ઉપાય છે દર મંગળવારે સાંડને ગોળ નાખવો. મસૂરની દાળ મંદિરમાં આપવી અથવા જળ વહેડાવવુ. સૌથી ઉત્તમ હનુમાનજીને દર મંગળવારે કેસરી સિંદૂર (ચમેલી તેલમાં મિક્સ કરીને) બેસનના લાડૂ, પાન અને પાણીવાળુ નારિયળ ચઢાવવુ.  હનુમાન ચાલીસા બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. 
 
ગુરૂ મકર રાશિમાં નીચ હોય અથવા સપ્તમ ભાવમાં મકર રાશિને ગુરૂ દેખાતો હોય તો દર રવિવારે કેળાના ઝાડને હળદર યુક્ત દૂધ ચઢાવો. ઘીના લોટનો દીવો પ્રગટાવો. દર રવિવારે ગાયને પીળી ચણાની દાળ, કેળા ખવડાવો.  બ્રાહ્મણને પીળા વસ્ત્રો, જનેઉ, બેસનના લાડુ દાન કરો. 
 
કાલસર્પ યોગની સ્થિતિમાં 18 નારિયળ, 18 જુદા જુદા મંદિરોમાં રવિવારે એક એક કરીને કોઈ પણ મૂર્તિ આગળ મુકો. 
 
છોકરીઓ સોમવારનુ વ્રત કરે. દેવી કાત્યાયનીની પૂજા કરે. શંકર પાર્વતીની પૂજા કરે અને સોમવારનું વ્રત કરે.  

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments