Webdunia - Bharat's app for daily news and videos

Install App

Girls ને Marriageમાં મોડું થઈ રહ્યુ છે તો કરો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 19 મે 2017 (17:46 IST)
મોટાભાગના લોકોની એ કામના રહે છે કે યોગ્ય સમય પર તેઓ પોતાની પુત્રીનુ કન્યાદાન કરી દે. કારણ કે પુત્રીન વિવાહમાં જેમ જેમ મોડુ થાય છે તેમ તેમ માતા પિતાની ચિંતા વધવા માંડે છે. 
 
પણ હિન્દુ ધર્મમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેની મદદથી કન્યાના વિવાહમાં કોઈ મુશ્કેલી કે અડચણ આવે અને વિવાહ સંપૂર્ણ રૂપથી થઈ જાય છે. 
 
આ એક એવો ઉપાય છે જે માટે તમારે મનમાં કન્યા વિવાહનો સંકલ્પ ધારણ કરો અને ત્યારબાદ આ મંત્રનો જાપ એક અનુષ્ઠાન દ્વારા કરો 
 
કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી.. નંદ ગોપ સુતં દેવિ પતિમાં કુરુતે નમ: 
 
આ ઉપરાંત આ મંત્રનો જાપ રોજ એક વાર તુલસીની માળા સાથે કરો. ગુરૂવારે અને શુક્રવારના દિવસે વિશેષ રૂપથી વ્રત અને પૂજન કરો.  તમે ચાહો તો કોઈપણ એક દિવસનુ વ્રત કરી શકો છો.  પણ ધ્યાન રહો કે કોઈ જ્યોતિષ કે પંડિતની સલાહ જરૂર લો. 
 
ગુરૂવારના દિવસે ભગવાન ગુરૂવારના પૂજન અને વ્રતથી ઘર પરિવારની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને શુક્રવારના દિવસે મા સંતોષીની પૂજાથી મનપસંદ વર મળે છે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments