Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિ રાશિ બદલે તે પહેલા કરો આ 15માંથી કોઈ પણ 2-3 ઉપાય ધન હાનિથી બચશો

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (16:15 IST)
જાન્યુઆરી 2017ના અંતમા શનિ રાશિ બદલી રહ્યા છે . આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે સારો રહેશે   અને કેટલીક રાશિઓ માટે પરેશાની વધારી શકે છે. શનિના અશુભ અસરથી બચવા માટે અહીં જણાવી રહેલ  ઉપાય કરવાથી લાભ મળી શકે છે. 
પીપળ પર જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો. આ ઉપાયથી  શનિ સાથે જ રાહુ કેતુના દોષ પણ દૂર થાય છે. 

કાળી ચકલી ખરીદવી અને તેને પિંજરામાંથી મુક્ત કરી નાખવી. 

દર શનિવારે સવારે જળમાં કાળા તલ નાખી સ્નાન કરવું. સ્નાન પછી કોઈ પીપળ પર દૂધ અને જળ અર્પિત કરવું. 

લોખંડનો ત્રિશૂલ શિવ, ભૈરવ કે દુર્ગા મંદિરમાં દાન કરવો . 

ઈચ્છામુજબ રાઈ લો અને તેને કાળા કપડામાં બાંધી પીપળના જડમાં મૂકી આવો. આ ઉપાયથી લગ્ન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 

હનુમાનજીના સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો.  

કોઈ ગરીબને પહેરવા યોગ્ય જૂતા કે ચપ્પલ દાન કરવા. 

શનિવારે વાંદરાઓને કાળા ચના ગોળ કેળા ખવડાવો. આ ઉપાયથી હનુમાનજી સાથે જ શનિની કૃપા પણ મળે છે.

એક વાટકી તેલ લો અને તેમાં તમારો ચેહરો જોઈ. ત્યારબાદ આ તેલનું  દાન કરી નાખો. 

અડદની દાળ વાટીને તેનો લોટ પાણીમાં મિક્સ કરી બાંધી લો. ત્યારબાદ તે લોટની ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવો. 

શનિવારે કાળા ઘોડાની નાળથી બનેલી વીંટી ધારણ કરો. કોઈ સ્મશાનમાં લાકડીનું દાન કરો.  

કાળા કૂતરાને દૂધ પીવડાવો. જ્યારે પણ રોટલીઓ બનાવો તો છેલ્લી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. આ ઉપાય દર શનિવારે કે દરરોજ કરી શકો છો. 
 

ઘરની આસપાસ જ્યાં પણ કાળી કીડીઓ હોય ત્યાં ખાંડ અને લોટ કીડીઓને નાખો.  

દર શનિવારની સાંજે પીપળના ઝાડ પાસે સરસવના તેલનો દીપક પ્રગટાવો. 
ॐ પ્રાં પ્રીં પ્રોં સઃ શનેશ્ચરાય નમઃ મંત્રનો જાપ 108 વાર કરવા. 
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments