rashifal-2026

26મી એ શનિ બદલશે રાશિ , ખરાબ અસરથી બચવા માટે કરો આ ઉપાય

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (15:43 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ માણસના સારા-ખરાબ કર્મના ફલ તેને આપે છે. આ સમયે શનિ વૃશ્ચિક રાશિમાં છે જે 26મી જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનના અસર બધી રાશિઓ પર જુદુ-જુદુ જોવાશે . રાશિ મુજબ ઉપાય કરવાથી શનિના અશુભ પ્રભાવને ઓછું કરી શકાય છે. આ ઉપાય જાણો 
મેષ - સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
વૃષ- શનિ અષ્ટોત્તર શત નામાવલીનો પાઠ કરો. 
 
મિથુન- શનિદેવને કાળી અડદની દાળ ચઢાવો. 
 
કર્ક- રાજા દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો. 
 
સિંહ- કોઈ મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવો. 
 
કન્યા - શનિદેવને બીજમંત્રોના જાપ કરો. 
 
તુલા- શનિદેવનો અભિષેક સરસવના તેલથી કરવું . 
 
વૃશ્ચિક - રોજ સવારે કીડીઓને લોટ નાખવું.  

ધનુ- પીપળના ઝાડ નીચે 11 દીપક લગાડો. 
 
મકર - શનિદેવના વૈદિક મંત્રોનો જાપ કરો. 
 
કુંભ - જ્યોતિષીની સલાહ મુજબ નીલમ રત્ન પહેરો 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

શિરપુર જૈન તીર્થમાં મારપીટ; એક યુવાનને મંદિરમાંથી ખેંચીને લાકડીઓથી માર મારવામાં આવ્યો, આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ.

Train Accident: જમુઈમાં માલગાડી પાટા પરથી ઉતરી, 24 કલાક માટે રેલ વ્યવહાર ઠપ્પ; 34 જોડી ટ્રેનોને અસર

Year ender 2025- પહેલગામ હુમલો અને અમદાવાદ વિમાન દુર્ઘટના... 2025 ની પાંચ મોટી ઘટનાઓ જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો

પાકિસ્તાની આતંકવાદીઓનો પીછો કરીને તેમને મારી નાખશે સેના, કિશ્તવાડ અને ડોડામાં 'ઓપરેશન ઓલઆઉટ' શરૂ

Amit shah - ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાત લેશે

આગળનો લેખ
Show comments