Dharma Sangrah

જ્યોતિષ - પતિ કે પત્નીમાં હોય આ એક દોષ તો આ રીતે કરો અશુભ અસરને દૂર

Webdunia
મંગળવાર, 18 એપ્રિલ 2017 (07:19 IST)
માન્યતા છે કે કોઈ વ્યક્તિની કુંડળીમાં જો મંગળ દોષ(માંગલિક) હોય તો તેના લગ્ન કોઈ માંગલિક સાથે જ થવા જોઈએ. આવુ ન થાય તો લગ્ન પછી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  જો પતિ કે પત્નીમાં થી કોઈ એક માંગલિક છે તો તેના અશુભ અસરને ઓછી કરવા માટે અહી બતાવેલ જ્યોતિષિય ઉપાય કરી શકાય છે.  તેનાથી સકારાત્મક ફળ મળી શકે છે. 
 
1. પતિ-પત્ની માટે ઉપાય - તમારા જીવનસાથીને રોજ ગોળનો એક ટુકડો તમારા હાથે ખવડાવો. આ માટે મંગળવારે ગોળ લઈને આવો અને તેના નાના-નાના ટુકડા કરીને કોઈ ડબ્બામાં મુકી દો. ત્યારબાદ રોજ આ ઉપાય કરો. 
 
2 જો સ્ત્રીની કુંડળીમાં મંગળ દોષ છે તો તેને મંગળા ગૌરીની પૂજા કરવી જોઈએ. 
 
3. માંગલિક વ્યક્તિ મંગળવારે ગૌશાળામાં પોતાના વજન બરાબર ગોળનું દાન કરે. 
 
4. જે વ્યક્તિ માંગલિક છે તેણે વર્ષમાં એકવાર લોહીનું દાન કરવુ જોઈએ. 
 
5. માંગલિક વ્યક્તિએ ઉજ્જૈનના મંગલનાથ મંદિરમાં ભાત પૂજન કરાવવુ જોઈએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

આ રીતે મફત રાશન અને મફત વીજળી આપતા રહેશો તો... સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને લગાવી ફટકાર

T 20 વર્લ્ડ કપ 2026 - ‘Super 8’ નુ આખુ ગણિત, જાણો કોણ પહોચશે અને કેવી રીતે નક્કી થશે સેમીફાઈનલની તસ્વીર

ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય: CCE ભરતીમાં 1180 જગ્યાઓનો વધારો, હવે કુલ 6550 પદો ભરાશે

Career in Food Inspector : ફૂડ ઇન્સ્પેક્ટરેટ

ગુજરાત સરકારનું મહત્વનું પગલુ : નવજાત શિશુઓની સુરક્ષા માટે 11 નવી 'નિયોનેટલ એમ્બ્યુલન્સ' કાર્યરત

આગળનો લેખ
Show comments