Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો નથી મળી રહ્યુ સંતાનનું સુખ તો કરો આ ઉપાય

Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2017 (15:12 IST)
- ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ રાખવી યોગ્ય નહી નથી. જે જાતકોના સપ્તમ ભાવમાં ગુરૂ ગ્રહ સ્થિત હોય છે. તેના માટે તો આ વધારે હાનિકારક સિદ્ધ થાય છે. મૂર્તિઓના સ્થાન પર કાગળના છપાયેલા ચિત્ર મંદિરમાં રાખવા ઉત્તમ રહે છે. 
 
- જો કોઈ દંપત્તિની સંતાન જીવીત ન રહે તો આવા દંપત્તિએ તેમની સંતાનના જનમદિવસ પર નમકીન ખાવાની વસ્તુઓ બીજાને ખવડાવી અને વહેચવી જોઈએ. 
 
- જન્મ કુંડળીમાં જો ગ્રહ શુભ અને ઉચ્ચ સ્થિતિમાં હોય તેનાથી સંબંધિત વસ્તુઓ દાન ન કરવી જોઈએ ન કે તેને વહેતા જળમાં પ્રવાહિત કરવી જોઈએ. 

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments