rashifal-2026

21 ઓગસ્ટના રોજ લાગશે ભારતમાં સૂર્ય ગ્રહણ, જાણો જરૂરી વાતો..

Webdunia
ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (17:26 IST)
21 ઓગસ્ટના રોજ ભારતમાં આ વર્ષનુ બીજુ મોટુ સૂર્યગ્રહણ થશે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ભારતમાં દેખાશે નહી પણ તેની અસર જરૂર જોવા મળશે.  આ સાથે જ એવુ માનવામાં આવી રહ્યુ છે કે નાસા આ ગ્રહણનુ લાઈવ ટેલિકાસ્ટ કરશે. 
 
આમ તો સૂર્યને હિન્દુ ધર્મમાં સમૃદ્ધિ અને માન-સન્માન અપાવનારા દેવતા માનવામાં આવે છે. આમ તો વિજ્ઞાનમાં સૂર્ય વિશે કહેવામાં આવ્યુ છે કે સૂર્ય સૌરમંડળના કેન્દ્રમાં સ્થિત એક તારો છે. જેની ચારેય બાજુ પૃથ્વી નએ સૌરમંડળના અવયવ ફરે છે. આ આપણા સૌર મંડળનું સૌથી મોટુ પિંડ છે. 
 
ઋગ્વેદ અને યજુર્વેદમાં સૂર્ય વિશેષ દેવતાનું સ્થાન આપવામાં આવ્યુ છે. વૈદિક કાળથી સૂર્યની પૂજાનુ ચલન છે. 
 
સૂર્યને સંપૂર્ણ જગતની આત્મા પણ કહેવામાં આવે છે. તેથી એવુ પણ માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય ગ્રહણ થાય છે તો તે સમયે ભગવાન સૂર્યને ખૂબ કષ્ટ થાય છે.  ગ્રહણના કાળા પડછાયાથી તેમને પીડા થાય છે. 
 
તેથી આ સ્માયે ઈશ્વરનુ ધ્યાન કરવામાં આવે છે અને ગ્રહણની સમાપ્તિની પ્રાર્થના કરવામાં આવે છે. જો તમે ચાહો તો ૐ સ: સૂર્યાય નમ: મંત્રનુ જાપ પણ કરી શકો છો. 
 
એવુ માનવામાં આવે છે કે 21 ઓગસ્ટના રોજ પડનારુ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહી. લોકોને ભારતમાં પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા માટે 2034 સુધી રાહ જોવી પડશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદશે! રશિયન તેલ ચીન અને બ્રાઝિલને પણ વધુ મોંઘુ પડશે

ગુલશન કુમારની હત્યા સંબંધિત માહિતી 28 વર્ષ પછી સામે આવી

પુત્રના નિધન પછી વેદાંતા ચેયરમેન અનિલ અગ્રવાલ દાનમાં આપશે પોતાની 75% સંપત્તિ, આખુ જીવન સાદગીથી રહેશે

WWE એ કંપનીની મુખ્ય ચેમ્પિયનશિપની ખાલી જગ્યાની સત્તાવાર જાહેરાત કરી.

Gold and silver prices fall- સોના અને ચાંદીના ભાવમાં ફરી તીવ્ર ઘટાડો, જાણો આજના નવીનતમ ભાવ

આગળનો લેખ
Show comments