rashifal-2026

શુક્રવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (05:01 IST)
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો શુક્રવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
1. શુક્રવારે જન્મેલા માણસ દિલ, દિમાગ અને શરીરથી ખૂબ સુંદર હોય છે. 
2. તેઓ ક્રિએટિવ ફીલ્ડમાં જોવાય છે. 
3. તમને સંગીત, મૂવી, મીડિયા, રમતો જેવી વસ્તુઓ આકર્ષિત કરે છે. 
4. તમે મધુર બોલીને અને મોહક મુસ્કાનના માલિક છો.
5. તમે ખૂબ ભાવુક છો જેના કારણે તમને ક્યારે-ક્યારે દુખી પણ થવું પડે છે. 
6. તમે જો પુરૂષ છો તો તમે મહિલાઓમાં અને મહિલા છો તો તમે પુરૂષોમાં ખૂબ લોકપ્રિય થાઓ છો. 
7. તમે રિલેશશિપને લઈને ખૂબ સજગ રહો પણ કયારે ક્યારે આ સજગતા જ સંબંધ પર ભારે બને છે.
8. તમારા ખૂબ ઘણા મિત્ર હોય છે પણ સાચા મિત્ર ઓછા. 
9. તમને ગુસ્સો ઓછું જ આવે છે પણ જ્યારે આવે તો સમજી લો કે સામેવાળાની આવી. 
10.તમારી સરળતા જ તમારા માટે બુરાઈ બની જાય છે. 
11. તમારા પાસે ધનની અછત નથી પરંતુ તમે કઈક બચત નહી કરી શકતા. 
12. તમને દરેક જગ્યા સફળતા મોડેથી મળે છે, પરંતુ જ્યારે તમે છે તો કાયમી રૂપથી મળે છે, અન્ય શબ્દોમાં, કહીએ તો તમે મેહનતી છો અને સંઘર્ષ કરવા જાણો છો. 
 
ઉપાય - ઉપાય - દર શુક્રવારે દેવીને ખીરનો ભોગ લગાવીને એ પ્રસાદ કોઈ નાનકડી કન્યાને ખવડાવો
કાલે એટલે કે શનિવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ ગુરૂવારે થયું છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

બાંગ્લાદેશમાં હિંસા ચાલુ છે, 24 કલાકમાં બે હિન્દુઓની હત્યા અને માર મારીને હત્યા કરવામાં આવી છે.

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

7 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખવામાં આવ્યો; કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી.

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, 4 અમૃત ભારત ટ્રેન પણ શરૂ, આ 7 રાજ્યોને ફાયદો - પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

આગળનો લેખ
Show comments