rashifal-2026

JEE Main Result 2021: jeemain.nta.nic.in પર રજુ થયુ જેઈઈ મેન અંતિમ ઉત્તર કુંજી, પરિણામ જલ્દી

Webdunia
શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (12:57 IST)
JEE Main Result 2021: JEE મુખ્ય સીઝન ચારની પ્રોવિઝનલ આન્સર કી બાદ અંતિમ આન્સર કી (JEE Main final answer key 2021) રજ થઈ ચુકી છે. ઉમેદવાર, એનટીએ(NTA) ની સત્તાવાર વેબસાઈટ પર જઈને બીઈ, બીટેક પેપર-1 ની ફાઈનલ આંસર-કી ચેક કરી શકે છે. એનટીએ હવે ક્યારે પણ જેઈઈ મુખ્ય પરીક્ષા સર ચારનુ પરિણામ  (JEE Main 2021 result) જાહેર કરવાના છે. 
 
આ વર્ષથી કોરોના વાયરસ (covid 19) મહામારીને કારણે સંયુક્ત પાત્રતા અને પ્રવેશ પરીક્ષા (JEE) વર્ષમાં ચાર વાર આયોજીત કરવામાં આવી રહી છે.  ચોથા સત્રની એન્જીનિયરિંગ એંટ્રેસ એક્ઝામ 26, 27 અને 31 સપ્ટેમ્બર અને 1 અને 2 સપ્ટેમ્બર 2021 ના રોજ આયોજેત કરવામાં આવ્યુ હતુ. જેમાં BE અથવા B.Tech પેપર -1 અને બેચલર ઓફ આર્કિટેક્ચર પેપર -2 A અથવા બી.પ્લાનિંગ પેપર-2 B ની પરીક્ષા લેવામાં આવી હતી.
 
08 સપ્ટેમ્બર સુધી હતી તક 
 
JEE મેઈન 2021 પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડ્યા બાદ, 08 સપ્ટેમ્બર સુધી વાંધો નોંઘાવવાની તક હતી. ત્યારબાદ ફાઈનલ આંસર કી રજુ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં જ જેઈઈ મેન રિઝલ્ટ 2021 રજુ થવાનુ છે.   JEE મેઇન ફાઇનલ આન્સર કી ડાઉનલોડ અને પરિણામ ચેક કરવાની રીતે નીચે જોઈ શકો છો. 
 
JEE Main Final Answer Key 2021: જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ 
 
સ્ટેપ 1: JEE મેઈનની સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in ની પર જાવ 
સ્ટેપ 2: હોમ પેજ પર JEE મેઇન ફાઈનલ આન્સર કી લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: લોગ-ઇન ક્રેડેશિયલ દાખલ કરો.
સ્ટેપ 4: તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર આન્સર કી ખુલશે.
સ્ટેપ 5: તેને તપાસો, ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ તમારી પાસે કાઢીને મુકો  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments