Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sarkari Naukri - 10મા પાસ માટે સોનેરી અવસર અહીં નિકળી બંપર ભરતીઓ

Webdunia
મંગળવાર, 29 જૂન 2021 (08:58 IST)
સરકારી નૌકરી- દસમા પાસ કરી શકે છે આવેદન રેલ્વેના આ પદો પર આવેદન કરવા માટે ઉમેદવારોની પાસે દસમા અને આઈટીઆઈનો સંબંધિત ટ્રેડમાં સર્ટીફીકેટ હોવું જોઈએ. તેમજ અરજદારની ઉમ્ર સીમા 18 થી 33 વર્ષ હોવી જોઈએ. આવેદકોની પસંદગી કલર વિજન, બાઈનાકુલર વિજન, નાઈટ વિજન અને પેસેપિક વિજન વગેરેના ટેસ્ટના આધારે કરાશે. 
 
10મા પાસ ઉમેદવારો માટે સોનેરી અવસર અહીં નિકળી બંપર ભરતીઓ 
રેલ્વે રિક્રૂટમેંટ બોર્ડએ આધિકારિક વેબસાઈટ પર સૂચના બહાર પાડી 4072 પસો પર ભરતી માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. ઈચ્છુક ઉમેદવાર આરઆરબીની સાઈટ  rrbcdg.gov.in પર જઈને ટ્રેન મેંટેનરના પદો માટે આવેદન કરી શકે છે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ફિજિકલ ટેસ્ટના આધારે કરાશે.  

સંબંધિત સમાચાર

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments