Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્માષ્ટમી 2020- ભગવાન શ્રીકૃષ્ણને કેમ લગાવાય છે '56 ભોગ' ?

જન્માષ્ટમી 2020-  ભગવાન શ્રીકૃષ્ણને કેમ લગાવાય છે  56 ભોગ  ?
Webdunia
બુધવાર, 12 ઑગસ્ટ 2020 (13:47 IST)
ભગવાન વિષ્ણુના 8મા અવતારને જન્મોત્સવ દેશ-વિદેશમાં ખૂબ ધૂમધામથી ઉજવવાની તૈયારી ચાલી રહી છે. હિન્દુ પંચાગ મુજબ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ 
 
ભાદ્રપદની અષ્ટ્મીની મધ્યરાત્રે થયું હતું.  ભગવાન શ્રીકૃષ્ણ બાળપણમાં બહુ તોફાની બાળક હતા અને તેમને ખાવાનું બહુ શોખ હતું. માતા યશોદા તેને દરરોજ તેમના હાથથી જુદા-જુદા પકવાન બનાવીને ખવડાવતી હતી. આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણને ખાવામાં શું શું પસંદ હોય છે. 
 
ભગવાન શ્રીકૃષ્ણનો એક નામ માખણ ચોર છે. કૃષ્ણજીએ બાળપણથી જ માખણ ખાવું બહુ પસંદ છે. તેના માટે એ આખા ગામમાં માખણ ચોરીને ખાતું હતું. 
ભગવાન શ્રીકૃષ્ણને તેમના ભક્ત માત્ર માખણ સિવાય તેને પ્રસન્ન કરવા માટે માખણ મિશ્રીઓ ભોગ લગાવે છે. આ ભોગ ભગવાનને બહુ પસંદ છે. તે સિવાય ભગવાનને 56 ભોગ પણ ધરાવાય છે. 
 
ભગવાનને ભોગ લગાવા માટે ભક્ત 56 ભોગ ચઢાવે છે. 56 ભોગ લગાવાના પાછળ કથા છે. કહેવાય છે કે ઈંદ્રના પ્રકોપથી બધા બ્રજવાસીને બચાવા  માટે તેને ગોવર્ધન પર્વત ઉઠાવી લીધું હતું. આવું કરવા માટે તેને સાર દિવસ સુધી અન્ન-જળ ગ્રહણ નથી કર્યું હતું. 
 
ભગવાન શ્રીકૃષ્ન દરરોજ ભોજનમાં આઠ રીતના વસ્તુઓ ખાતા હતા. પણ સાત દિવસથી તેને કઈક ન ખાદ્યું હતું. તેથી સાત દિવસ પછી ગામના દરેક નિવાસે તેમના માટે 56 રીતના પકવાન બનાવીને લાવ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa- ગુડી પડવા પર ગુડી કેવી રીતે બનાવવી અને સજાવવી, જાણો શું છે જરૂરી સામગ્રી?

શુક્રવારે કરો આ ઉપાય, ધનની ક્યારેય નહી રહે કમી

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

આગળનો લેખ
Show comments