Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો શુ ભારતમાં WhatsApp બંધ થઈ જશે ?

Webdunia
ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (15:45 IST)
ભારતમાં વેપાર કરી રહેલ સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત કેટલાક નિયમ જો લાગૂ થઈ જાય છે તો તેનાથી વોટ્સએપના વર્તમાન રૂપના અસ્તિત્વ પર ભારતમાં ખતરો આવી જશે. કંપનીના એક ટોચના કાર્યકારીએ બુધવારે આ માહિતી આપી. ભારતમાં વોટ્સએપના 20 કરોડ માસિક યૂઝર્સ છે અને આ કંપની માટે દુનિયાનુ સૌથી મોટુ બજાર છે.  કંપનીના દુનિયાભરમાં કુલ 1.5 અરબ યૂઝર્સ છે. 
 
એક મીડિયા કાર્યશાળાથી અલગ વોટૃસએપના કમ્યુનિકેશન પ્રમુખ કાર્લ વૂગે આઈએનએસને જણાવ્યુ, પ્રસ્તાવિક નિયમોમાંથી જે સૌથી વધુ ચિંતાનો વિષય છે.. તે મેસેજેસની જાણ કરવા પર જોર આપે છે. 
 
ફેસબુકના માલિકિવાળા વોટ્સએપ ડિફાલ્ટ રૂપુ સાથે એંડ-ટૂ-એંડ એનક્રિપ્શનની રજુઆત કરે છે. જેનો મતલબ એ છે કે ફક્ત મોકલનાર અને મેળવનારો જ સંદેશને વાંચી શકે છે.  અહી સુધી કે વોટ્સએપ પણ જો ચાહે તો મોકલેલ સંદેશને વાંચી શકાતુ નથી. વૂગનુ કહેવુ છે કે આ ફીચર વગર વોટસએપ એકદમ નવુ ઉત્પાદ બની જશે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments