Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમારું બેંક અકાઉંટ હેક થઈ શકે છે આધાર નંબરથી, જાણો શું છે UIDAI

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2019 (09:29 IST)
આધાર કાર્ડ, વોટર આઈડી, પેન કાર્ડ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે. તેમાં આપેલી જાણકારી મહત્વપૂર્ણ હોય છે. આધાર કાર્ડમાં ભારતીય માણસની બાયોમેટ્રિક જાણકારી સિવાય માણસની બીજી નીજી જાણકારી પણ હોય છે. 
 
હવે સવાલ ઉભો થાય છે કે શું આધર નંબરનો ખબર હોવાથી કોઈ તમારું બેંક ખાતું હેક કરી શકે છે તો આ વિશે આધારની અધિકૃત સંસ્થા યૂનિક આઈડેટિફિકેશન અથોરિટી ઑફ ઈંડિયા (UIDAI)નો કહેવું છે કે આવું નહી હોઈ શકે છે. 
 
UIDAI ની વેબસાઈટ પર આપેલી જાણકરી મુજબ આ ખોટું છે. UIDAI નો કહેવું છે કે જે રીતે માત્ર તમારી એટીએમ કાર્ડની જાણકારી રાખવાના કોઈ પણ એટીએમ મશીનથી પૈસા નહી કાઢી શકે છે તેમજ માત્ર તમારા આધાર નંબરની જાણકારી રાખવાથી કોઈ પણ માણસ ન તો તમારા બેંક ખાતાને હેક કરી શકે છે ન પૈસા કાઢી શકે છે.
 
જો તમારું બેંક દ્વારા આપેલ તમારા પિન /ઓટીપીને ક્યા પણ શેયર નહી કર્યું તો તમારું બેંક ખાતા સુરક્ષિત છે. તેના માટે તમને પણ સાવધાની રાખવી પડશે. તમારા એટીએમનો પિન ક્યાં પણ શેયર ન કરવું 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments