Webdunia - Bharat's app for daily news and videos

Install App

Whatsapp પર મોકલેલ મેસેજને ડિલીટ કરવા માટે કંપનીએ લગાવી આ શર્ત

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (16:11 IST)
દુનિયાની સૌથી મોટી ઈંસ્ટેટ મેસેજિંગ એપ વ્હાટસએપએ કેટલાક મહીના પહેલા જ મોકલેલા મેસેજને ડીલીટ કરવાનો ફીચર Delete for Everyone રજૂ કર્યુ હતું. આ ફીચરનો એક તરફ જ્યાં કેટલાક લોકોએ ઉચિત ઉપયોગ કર્યુ તો કેટલાક લોકોએ તેનો ખોટા રીત ઉપયોગ કર્યું. તેમજ હવે ફેસબુકના સ્વામિત્વ વાળી કંપની વ્હાટસએપને ડીલીટ ફોર એવરીવન ફીચરમાં ફેરફાર કર્યું છે. કંપનીએ મોકલેલા મેસેજને બધા માટે ડિલીટ કરવા માટે શર્ય મૂકી છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારમાં 
 
વ્હાટસએપના ફીચરને ટ્રેક કરતા WABetaInfo ના ટ્વીટ મુજબ મોકલેલ મેસેજને ડીલીટ કરવાનો રિક્વેસ્ટ જો 13 કલાક 8 મિનિટ અને 16 સેકંડ સુધી નહી મળે છે તો મેસેજ ડિલીટ નહી થશે. ઉદાહરણ માટે જો તમે કોઈને ભૂલથી કોઈને મેસેજ મોકલી નાખે અને તેને તમે ડિલીટ પણ કરી દીધો પણ જેને તમે મેસેજ મોકલ્યો છે અને તેનો મોબાઈલ બંદ છે તો તમે મેસેજ ડિલીટ નહી થશે. શર્ત આ છે કે જોએ 13 કલાક 8 મિનિટ અને 16 સેકંડ વચ્ચેનો છે. કંપનીએ આ ફેસલો તે કેટલાક લોકો માટે છે જે વર્ષભર પણ તકનીકી રીતે મેસેજ ડિલીટ કરે છે.  
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments