Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jio પછી Airtel ની પણ મોટી જાહેરાત એક મહીના માટે ફ્રી કૉલિંગ ડેટા

Webdunia
સોમવાર, 17 મે 2021 (09:27 IST)
મહાન ટેલીકૉમ કંપની ભારતી એયરટ્ટેલએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા તેમના ગ્રાહકોને ભેંટ આપ્યુ છે. કંપની 4 રૂપિયાનો રિચાર્જ પેક મફત આપવાનો ફેસલો કર્યો છે. પણ મફત રિચાર્જનો લાભ કંપનીએ 
ઓછી આવકવાળા 5.5 કરોડ ગ્રાહકોને મળી શકશે. જે ગ્રાહક 79 રૂપિયાવાળા રિચાર્જ કરાવે છે તેને કંપની બમણુ બેનિફિટ આપસ્ગે ધ્યાન આપનારી વાત આ છે કે આ ઑફરનો ફાયદો માત્ર એક વાર લઈ શકાશે. 
જણાવીએ કે બે દિવસ પહેલા રિલાંયસ જિયોએ પણ કઈક આ પ્રકારના ઑફરની જાહેરાત જરી હતી. 
 
એયરટેલનો 49 વાળો પેક 
કંપનીના 49 રૂપિયાવાળા પેકની ખાસ વાત આ છે કે તેમાં ટૉકટાઈમ સાથે ડેટા પણ મળે છે. પ્લાનમાં ગ્રાહકોને 8 રૂપિયાનો ટૉકટાઈમ અપાય છે જેનાથી તે કૉલિંગ કર્રી શકે છે. સાથે જ યૂજર્સને 100 MB ડેટા 
પણ મળે છે. પ્લાનની વેલિડીટી 28 દિવસની છે. આ પ્લાન એયરટેલના કરોડો ગ્રાહકોને મફત અપાય છે. 
 
એયરટેલનો 79 વાળો પેક 
 કંપનીના 79 રૂપિયાવાળા પ્લાન પણ ટૉકટાઈમ સાથે ડેટાની સુવિધા પણ આપે છે. પ્લાનમાં ગ્રાહકોને 128 રૂપિયાનો ટૉકટાઈમ અને 200 MB ડેટા પણ મળે છે. ટૉકટાઈમ પૂરા થઈ ગયા પછી ગ્રાકોથી વૉઈસ 
કૉલિંગ માટે 60 પૈસા દર મિનિટનો ચાર્જ વસૂલાય છે. આ પ્લાનમાં પણ વેલિડીટી 28 દિવસની છે. 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments