Festival Posters

વાળ ખરી રહ્યા છે કે સફેદ થઈ રહ્યા છે તો અપનાવો બસ એક ઉપાય

Webdunia
બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (10:44 IST)
કારેલા ખાવા ઉપરાંત ઘણી બધી બીજી સમસ્યાઓ પણ ઉકેલી શકો છો. કારેલાના રસને વાળમાં લગાવવાથી તે ચમકદાર બને છે,તેનું ખરતા ઓછું થાય છે ,ખોડો  દૂર થાય છે અને એવી ઘણી સમસ્યાઓનો ઉકેલ થાય છે. આજકાલે બજારમાં મળતાં કઠોર શૈપૂ વાળોનો પોષણ નાશ કરે છે. તથા તેને નબળા બનાવે છે.  પણ કારેલાનો રસ લગાવવાથી વાળ પર કોઈ આડઅસર થતી નથી સિવાય તે વધારે સારા થાય છે. 
 
કારેલાના રસને બીજા કોઈ ઘરેલૂ સામગ્રી સાથે પ્રયોગ કરવો જોઈએ.  જ્યારે પણ કારેલાનો રસ વાળમાં લગાવો તો એને ઓછામાં ઓછા 1 કલાક માટે વાળમાં રહેવા દો. સારા રિજ્લટ માટે એને અઠવાડિયામાં ઘણી વાર  પ્રયોગ કરી શકાય છે. તો આવો જાણીએ કારેલાના રસથી કેવી રીતે મળે વાળમાં મજબૂતી. 
 
*શાઈન લાવવા માટે તાજા કારેલાના રસમાં દહી મિક્સ કરી વાળમાં લગાવવું . આથી તમારા વાળ શાઈની થશે. 
 
*બે મોં ના વાળ માટે કાચા કારેલાના રસને માથામાં નાખી હળવા હાથે કાંસકો કરો .આવું અઠવાડિયામાં બે વાર કરવુ.  
 
*ખોડો દૂર કરવા માટે તમે કારેલા અને જીરાને વાટી પેસ્ટ બનાવી વાળમાં લગાવો મહીનામાં ખોડાથી છુટકારો મળી  જશે. 
 
*માથામાં ખંજવાળ માટે કારેલાના રસ સાથે કાં તો એવાકાડો મિક્સ કરો કે કેળાના કટકા. એનો પેક કરી માથામાં લગાવો. 
 
*સફેદ વાળ માટે જો વાળ અસમય સફેદ થાય તો કારેલાનો  રસ કાઢી એને વાળ પર લગાવો. આવું 10 દિવસ સુધી કરતા લાભ મળે. 
 
*તેલીય વાળ માટે જો તમે કારેલાના રસ સફરજનના સિરકા સાથે મિક્સ કરી અને વાળની મૂળમાં લગાવો. 
 
*વાળ ખરતાં અટકાવવા માટે કારેલાના રસમાં 1 ચમચી ખાંડ મિક્સ કરી આ પેસ્ટ લગાવો વાળ ખરતા બંધ થશે. આથી પ્રાકૃતિક રૂપથી વાળ ખરતાં બંધ થશે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતમાં UCC ની તૈયારી તેજ: સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યો અંતિમ અહેવાલ, 4 નવા બિલ લવાશે

શ્રીનાથજીના દર્શન હવે બનશે સરળ: અમદાવાદથી નાથદ્વારા માટે ST ની નવી AC બસ, જાણો ભાડું અને સ્ટોપેજ

IPL 2026 Schedule: RCB અને SRH વચ્ચે રમાશે પહેલો મુકાબલો, પહેલા ફેઝનુ શેડ્યુલ જાહેર

ગુજરાત વિધાનસભામાં ગુંજશે UGC બિલ: શિક્ષણ ક્ષેત્રે મોટા ફેરફારોની તૈયારી

7 વર્ષના સંબંધનું ગેસ પર બલિદાન: ગ્રેટર નોઈડામાં જ્યારે રસોડામાં ચૂલો બુઝાઈ ગયો, ત્યારે પત્ની બાળકોને છોડીને તેના માતાપિતાના ઘરે ગઈ

વધુ જુઓ..

ધર્મ

Fagan Amavasya Upay: ચૈત્ર અમાવસ્યાના દિવસે કરી લો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક સમસ્યા, જીવન બની જશે ખુશહાલ

Chaitra Navratri Recipe- નવરાત્રી માટે સ્વસ્થ વાનગીઓ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 18 માર્ચ

ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં શુ અંતર છે ? ખૂબ ઓછા લોકો જાણે છે આ વાત

રમજાનની એ 'નસીબ વાળી રાત' ... એક રાતની ઈબાદત અને 83 વર્ષનો સવાબ, જાણો શબ-એ-કદ્રનુ મહત્વ

આગળનો લેખ
Show comments