Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2023 Playoff scenario - લખનૌની જીતથી કોને ફાયદો અને કોને નુકસાન? સંપૂર્ણપણે ગુચવાઇ ગયો છે પ્લેઓફ પેચ

Webdunia
બુધવાર, 17 મે 2023 (00:08 IST)
Lucknow Super Giants beats Mumbai
 
રોમાંચક થઈ પ્લેઓફની જંગ 
મુંબઈ સામેની જીત સાથે હવે લખનૌની ટીમના 13 મેચમાં 15 પોઈન્ટ થઈ ગયા છે અને આ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 13 મેચમાં 14 પોઈન્ટ સાથે ચોથા નંબર પર સરકી ગઈ છે. હવે આ બંને ટીમોની એક-એક મેચ બાકી છે. જો લખનૌ તેની આગામી મેચ જીતી જશે તો તેનું પ્લેઓફનું સ્થાન નિશ્ચિત થઈ જશે. બીજી તરફ, જો મુંબઈની ટીમ આગામી મેચ જીતે છે તો તેના 16 પોઈન્ટ થઈ જશે અને પછી મામલો નેટ રન રેટ પર પણ અટકી શકે છે. મુંબઈનો રન રેટ હાલમાં -0.128 છે.
 
આરસીબી-પંજાબ પાસે પણ સમાન તક  
મુંબઈની હાર બાદ હવે RCB અને પંજાબની ટીમ પાસે પણ પ્લેઓફમાં પહોંચવાની સમાન તક છે. ખાસ કરીને આરસીબી. RCB પાસે હાલમાં 12 મેચોમાં 12 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +0.166 છે. આવી સ્થિતિમાં, જો આ ટીમ તેની આગામી બંને મેચ જીતી લે છે, તો તેની પાસે મુંબઈ કરતાં વધુ સારી તક હશે. અને પંજાબના પણ માત્ર 12 પોઈન્ટ છે. પરંતુ આ ટીમ -0.268 ના ખરાબ રન રેટને કારણે પણ મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં પંજાબને તેની આગામી બંને મેચો સારા માર્જિનથી જીતવી પડશે.
 
સીએસકેની ટીમ પણ રેસમાં
આ ઉપરાંત, અન્ય ટીમ કે જેની પાસે ક્વોલિફાય થવાની મોટી તક છે તે છે CSK. CSKના 13 મેચમાં 15 પોઈન્ટ છે અને આ ટીમ બીજા સ્થાને છે. સીએસકેને હવે ક્વોલિફાય થવા માટે તેની આગામી મેચ જીતવાની જરૂર છે. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ અને કેકેઆરની તમામ આશાઓ અન્ય ટીમોની હાર પર ટકેલી છે.

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

Show comments