Webdunia - Bharat's app for daily news and videos

Install App

મને બોલાવશે તો પણ હું IPLમાં નહી રમુ - શાહિદ આફરીદી

Webdunia
શુક્રવાર, 6 એપ્રિલ 2018 (17:05 IST)
. કાશ્મીરને લઈને વિવાદિત નિવેદન આપ્યા પછી ચારેબાજુથી આલોચનાનો સામનો કરી રહેલ પૂર્વ પાકિસ્તાની કપ્તાન શાહિદ અફરીદીએ આઈપીએલને લઈને પણ મોટી વાત કહી દીધી. તેમણે કહ્યુ કે આઈપીએલમાં જો તેમને રમવા માટે બોલાવવામાં આવશે તો પણ તે નહી રમે. આફરિદીએ એ પણ કહ્યુ કે તે પાકિસ્તાન ક્રિકેટ લીગમાં રમીને ખૂબ ખુશ છે અને આઈપીએલમાં રમવાની તેમને જરૂર નથી. 
 
શાહિદ અફરીદીના હવાલાથી પાકિસ્તાનના એક વેબસાઈટના સંપાદકે આ સંબંધિત અનેક ટ્વીટ એક સાથે કર્યા.  સાજ સાદિકના ટ્વીટ મુજબ શાહિદ આફરીદીએ કહ્યુ જો તે લોકો મને બોલાવશે ત્યારે પણ હુ આઈપીએલ માટે નહી રમુ. મારુ પીએસએલ ખૂબ મોટુ છે અને એક સમય એવો આવશે જ્યારે આ આઈપીએલથી પણ મોટી ટૂર્નામેંટ હશે. 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments