Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાઈ બીપી અને માઈગ્રેનમાં લાભકારી છે મેંહદી

Webdunia
રવિવાર, 31 ડિસેમ્બર 2017 (13:39 IST)
કોઈ લગ્ન કે તહેવારમાં સ્ત્રીઓને મહેંદી લગાવવાની રસમ જરૂર અદા કરે છે. મેહંદી જ્યા હાથની સુંદરતા વધારે દે છે. બીજી બાજુ તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. જી હા મેહંદી લગાવવાથી અનેક બીમારીઓ છુમંતર થઈ જાય છે. આવો જાણીએ કેવી રીતે... 
માઈગ્રેનની સમસ્યા આજકાલ સામાન્ય થતી જઈ રહી છે. દરેક કોઈ માથાના દુખાવા જેવી સમસ્યાથી પરેશાન છે. જો તમે પણ માઈગ્રેનના દુખાવાનો સામનો કરી રહ્યા છો તો રાત્રે સૂતા પહેલા 200 ગ્રામ પાણીમાં સો ગ્રામ મહેંદીના પાનને કાપીને પલાળી લો.. પછી સવારે ઉઠતા જ આ પાણીને ગાળીને પીવો. 
 
 ચામડીનો રોગ - મહેંદી ચામડીના રોગ માટે પણ લાભકારી છે. જો તમને પણ કોઈ ચામડીનો રોગ છે તો મહેંદીના ઝાડની છાલને વાટીને કાઢ બનાવી લો. પછી તેનુ સેવન લગભગ 1 મહિના સુધી કરો. આ  પ્રકિયાનો ઉપયોગ કરતા સમયે સાબુથી પરેજ રાખો. 
 
કિડનીનો રોગ -  બદલતા લાઈફસ્ટાઈલમાં કોઈને કોઈ વ્યક્તિને કિડની સાથે જોડાયેલ પ્રોબ્લેમ ઘેરાય રહેલા છે. જો તમે પણ કિડનીના રોગથી પરેશાન છો તો અડધો લીટર પાણીમાં પચાસ ગ્રામ મહેંદીના પાન વાટીને નાખી દો.  પછી આ પાણીને ઉકાળી લો અને ગાળીને પીવો. 
 
હાઈ બીપી - લોહીની ઊંચુ દબાણ મતલબ હાઈ બીપી. આ સમસ્યા નાના અને મોટા બંનેને પરેશન કરે છે.  આ સમસ્યામાં મહેંદી એક વરદાન છે.  મહેંદીના પાનને વાટીને પોતાના પગને તળિયા અને હાથ પર લગાવો. તેનાથી ઘણો આરામ મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments