Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાત્રે સૂતા પહેલા એક ઈલાયચી જરૂર ખાવો પછી જુઓ ફાયદા

રાત્રે સૂતા પહેલા એક ઈલાયચી જરૂર ખાવો પછી જુઓ ફાયદા
, શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (15:34 IST)
ઈલાયચીનો ઉપયોગ સામાન્ય રૂપે ઘરોમાં હોય છે. પણ તમે તેના ઔષધીય ગુણો વિશે કદાચ જાણતા હશો. ઈલાયચીમાં બહુ ઘણા મિનરલ્સ હોય છે જે તમારા શરીર માટે ખૂબ ફાયદકારી હોય છે. આજે અમે તમને જણાવીશ કે દરરોજ રાત્રે એક ઈલાયચી ખાવાથી તમને શું લાભ મળશે. તો ક્ઝાલો વાત કરીએ તેના વિશે 
*પેટમાં કબ્જિયાત અને ગૈસની સમસ્યા રહે છે તેના માટે આ બહુ લાભકારી હોય છે. તેનો પ્રયોગથી આ *પરેશાનીઓથી રાહત મળી જાય છે. 
*જો હેડકી આવવાની સમસ્યા છે તો તેનાથી તરત રાહત જોઈએ તો હેડકી આવતા પર સૌથી પહેલા તેને ખાઈ લો. 
*તેમાં એવી ગુણ છે જે ચિંતાથી તમને રાહત અપાવે છે. 
*જો રાત્રે તમે એક ઈલાયચી વાટીને દૂધમાં મિકસ કરી પીવો છો તો તેનાથી ઉંઘ પણ સારી આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Suvichar- ગુજરાતી સુવિચાર