Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pulwama Attack પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી કે નહી ?

Webdunia
શનિવાર, 23 ફેબ્રુઆરી 2019 (18:12 IST)
મિત્રો પુલવામાં હુમલા પછી દેશભરમાં ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાન સાથે વર્લ્ડકપ દરમિયાન મેચ રમવી કે નહી.. પુલવામાં હુમલા પછી હવે આખા દેશમાં ભારત-પાક મેચ ન કરાવવાની માંગ ઉઠી રહી છે. આપ સૌ જાણતા જ હશો કે વર્લ્ડકપ શેડ્યુલ મુજબ બંને ટીમને આ વર્ષે 16 જૂનના રોજ ઈગ્લેંડમાં સામસામે ટકરાવવાનુ છે. આ મામલાને લઈને શુક્રવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ વિશ્વ કપમાં પાક્સિતાન સાથે  મેચ ન રમાવાનો નિર્ણય સરકાર પર છોડી દીધો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Collector Salary:કલેક્ટરનું કામ સત્તા અને હોદ્દાનું, જાણો કેટલો છે પગાર, શું છે સુવિધાઓ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

મહારાષ્ટ્રના પુણેમાં દુ:ખદ અકસ્માત, પાણીની ટાંકી ધરાશાયી થવાથી 5 મજૂરોના મોત; ઘણા ઘાયલ

આગળનો લેખ
Show comments