Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુલવામા હુમલા પર PM મોદીની ચેતાવણી, કહ્યુ - આ વખતે પૂરો હિસાબ થશે

Webdunia
શનિવાર, 23 ફેબ્રુઆરી 2019 (17:19 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ટૉક જીલ્લાથી રાજસ્થાનમાં પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરતા કહ્યુ કે સમગ્ર વિશ્વએ પુલવામાં હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે આજે ભારતની સાથે આખુ વિશ્વ ઉભુ છે. તેમણે કહ્યુ કે આતંકની દુકાન પર તાળુ લગાવવુ ખૂબ જરૂરી છે. તેમણે કહ્યુ કે આ વખતે પૂરો હિસાબ લેવામાં આવશે. 
 
મોદીએ આ દરમિયાન કાશ્મીરમાં આતંકવાદ અને ઈમરાન ખાનની વાદાખિલાફીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ અમારી લડાઈ કાશ્મીરીઓ વિરુદ્ધ નથી. કાશ્મીર માટે છે.  માનવતા માટે છે. તેમણે કહ્યુ, પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે ગરીબી સામે લડવાને લઈને વાત થઈ હતી. ત્યારે તેમણે કહ્યુ હતુ કે પઠાન કા બચ્ચા હુ.  હવે જોઉ છુ કે તેઓ કેટલા ખરા ઉતરે છે. 
 
ઉલ્લેખનીય છે કે અલવર અને અજમેર બે લોકસભા સીટો માટે પેટાચૂંટણીમાં બીજેપીની કરારી હાર મળી હતી. તેથી પીએમ મોદીએ આ વખતે ચૂંટણી અભિયાન માટે પીસીસી ચીફ અને પ્રદેશના ઉપમુખ્યમંત્રી સચિન પાટલોટના ક્ષેત્ર ટૉક માટે પસંદ કર્યા છે. 
 

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments