Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળા તલના ચમત્કારી ઉપાય અપનાવો, દુર્ભાગ્યને દૂર ભગાવો

Webdunia
શનિવાર, 11 મે 2019 (11:39 IST)
મિત્રો જ્યોતિષમાં દરેક સમસ્યાઓનો ઉપાય બતાવ્યો છે.  કેટલાક લોકો આ ઉપાયોને ગ્રહોની ખરાબ દ્રષ્ટિથી બચાવા માટે કરે છે અને તેમને ફાયદો પણ થાય છે તો કેટલાક લોકો આવા ઉપાયોને ટોટકા સમજીને તેને આજના સમયમાં હાસ્યાસ્પદ સમજીને ધ્યાનમાં લેતા નથી. પણ મિત્રો જેમ ઈશ્વરને તમે માનો તો તે બધે જ છે છતા તમારી કોઈ ઈચ્છા હોય ત્યારે આપ મંદિરમાં જ જઈને તેની પૂજા કરવી યોગ્ય સમજો છો... આ ભારતના લોકોની પરંપરાગત ચાલી આવતી એક આસ્થા છે.. વિશ્વાસ છે.. એ જ રીતે આપણા જ્યોતિષમાં પણ સમસ્યા અને દુર્ભાગ્યને દૂર કરવા માટે ઘણા ઉપાય બતાવ્યા છે  જેને અપનાવવા કે નહી એ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત છે. આજે હુ આપને આવા જ કેટલાક ઉપાયો બતાવી રહી છુ.. તો ચાલો જાણીએ  કુંડળીના ગ્રહ દોષોની શાંતિ માટે કાળા તલના 6 ચમત્કારી ઉપાયો વિશે માહિતી.. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

17 ઓક્ટોબરના રોજ નીચ રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 5 રાશિઓને આવશે મુશ્કેલી, આ ઉપાય અપાવશે લાભ

આગળનો લેખ
Show comments