Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમારા આ 9 સીક્રેટ કોઈને ન કહેશો, નહિ તો થશો બરબાદ

તમારા આ 9 સીક્રેટ કોઈને ન કહેશો, નહિ તો થશો બરબાદ
, શુક્રવાર, 10 મે 2019 (12:03 IST)
તમારા જીવનના એવા 9 સીક્રેટ વિશે જેને તમારે કોઈ અન્ય વ્યક્તિ સાથે શેયર ન કરવા જોઈએ.  મિત્રો આપ જાણતા હશો કે દૈત્યોના ગુરૂ શુક્રાચાર્ય મહાન જ્ઞાની હોવાની સાથે સાથે નીતિકાર પણ હતા. ભગવાન શિવના શિષ્ટ શુક્રાચાર્યએ બતાવેલ નીતિયો આજે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. શુક્ર નીતિમાં શુક્રાચાર્યએ એવી 9 વાતો બતાવી છે જેને દરેક હાલતમાં ગુપ્ત રાખવી જોઈએ. જો મનુષ્ય પોતાની સાથે જોડાયેલ આ 9 વાતો અન્યને શેયર કરી દે તો તેને માટે નુકશાનદાયક સાબિત થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Badrinath Dham- ધરતી પર બેકુંઠની યાત્રા કરો ચાલો બદ્રીનાથ