Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vande Bharat Express- વંદે ભારત ટ્રેન હવે ભગવા રંગની, જાણો ટ્રેનનો રંગ કેમ બદલાયો

Webdunia
રવિવાર, 9 જુલાઈ 2023 (16:13 IST)
Vande Bharat Express: વંદે ભારત ટ્રેન અત્યાર સુધી  અત્યાર સુધી 25 રૂટ પરા ચલાવવામા આવી રહી છે. આ વંદે ભારત ટ્રેનમાં એક ફેરફારા કરવામાં આવ્યુ છે. 
 
 વંદે ભારત એક્સપ્રેસ હવે કેસરી રંગમાં જોવા મળશે. રેલ્વેમંત્રી અશ્વિની વેષ્ણવે ટ્વીટર પર નવી વંદે ભારતની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં વંદે ભારતમાં કેસરિયા, સફેદ અને કાળા રંગનું સમ્મિશ્રણ જોવા મળશે. રેલ્વેમંત્રી વેષ્ણવે કહ્યું કે કેસરિયો રંગ તિરંગાથી પ્રેરિત છે.વંદે ભારત ટ્રેનને લાગ્યો  ભગવા રંગ. 
<

Inspected Vande Bharat train production at ICF, Chennai. pic.twitter.com/9RXmL5q9zR

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 8, 2023 >
વંદે ભારત એક્સપ્રેસ હવે કેસરી રંગમાં જોવા મળશે. રેલ્વેમંત્રી અશ્વિની વેષ્ણવે ટ્વીટર પર નવી વંદે ભારતની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં વંદે ભારતમાં કેસરિયા, સફેદ અને કાળા રંગનું સમ્મિશ્રણ જોવા મળશે. રેલ્વેમંત્રી વેષ્ણવે કહ્યું કે કેસરિયો રંગ તિરંગાથી પ્રેરિત છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે- વંદે ભારત ટ્રેન 28મી રેંકનો રંગ ભારતીય રાષ્ટ્રીયા ધ્વજના તિરંગામાંઠી પ્રેરિત છે. તેમણે કહ્યુ કે વંદે ભારતા ટ્રેનમાં 25 સુધાર કરવામાં આવ્યા છે. 
 
Edited By- Monica Sahu  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments