Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vande Bharat Express - વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર એકવાર ફરી પથ્થરમારો, કોચનો કાચ તૂટ્યો, રેલવેએ આપ્યું આ નિવેદન

Vande Bharat Express - વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર એકવાર  ફરી પથ્થરમારો, કોચનો કાચ તૂટ્યો, રેલવેએ આપ્યું આ નિવેદન
કેરલ: , મંગળવાર, 2 મે 2023 (07:07 IST)
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ભૂતકાળમાં પણ અનેક જગ્યાએ હુમલા થયા છે. આ વખતે મામલો કેરળથી સામે આવ્યો છે. ગઈકાલે સાંજે અહીં તિરુનાવાયા અને તિરુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે આ પથ્થરમારાને કારણે કોઈને ઈજા થઈ નથી, પરંતુ એક કોચનો કાચ તૂટી ગયો હતો. પોલીસે કેસ નોંધ્યો છે. આ મામલે દક્ષિણ રેલવેનું નિવેદન પણ સામે આવ્યું છે.
 
રેલ્વેએ કહ્યું, "ગઈ સાંજે તિરુનવાયા અને તિરુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેમાં કોઈને ઈજા થઈ નથી." આ દરમિયાન એક કોચનો કાચ તૂટી ગયો. પોલીસે કેસ નોંધ્યો છે. અમે ટ્રેનની સુરક્ષા મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2023: વિરાટ અને ગૌતમ ગંભીર વચ્ચે મેચ પછી થયો જોરદાર વિવાદ, વિડીયો થયો વાયરલ