Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટેચ્યૂ ઓફ યુનીટી ખાતે લીફ્ટ ખોટકાતા પ્રવાસીઓ અટવાયા

Webdunia
શનિવાર, 12 ઑક્ટોબર 2019 (11:43 IST)
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરી એકવાર બપોરે લિફ્ટ ખોટકાતા માત્ર એક લિફ્ટથી ગેલેરીમાં પ્રવાસીઓ ને લઇ જવાતા હતા. ધીરે ધીરે પ્રવાસીઓની ભીડ વધતી ગઈ અને લાંબી કતારો લાગી લિફ્ટમાં બેસવા એક પ્રવાસીઓને ત્રણથી ચાર કલાક લાઈનમાં ઉભા રહ્યાં હોવા છતાં વારો ન આવતા પ્રસીઓ રોષે ભરાયા અને ઓહાપો મચાવ્યો હતો. જોકે પ્રવાસીઓનો રોષ ચરમસીમાએ હતો ને એવામાં રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સમાં હાજર એવા કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.પી.સિંહ સહીત અન્ય ઉર્જા મંત્રીઓ સ્ટેચ્યૂ જોવા ગયા. જ્યાં વીવીઆઈપી બંદોબસ્ત જોતા પ્રવાસીઓએ આ મંત્રીનો ઘેરાવો કર્યો અને છેક અંગુઠા પાસે મંત્રીને ઉગ્ર રજૂઆત કરી અને આ લિફ્ટની સિસ્ટમ સુધારવાની વાત કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

આગળનો લેખ
Show comments