Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૂલાંક 4 - જાણો મૂલાંક 4 વાળા લોકો માટે કેવું રહેશે વર્ષ 2019

Webdunia
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (17:14 IST)
જે કોઈ વ્યકતિનો જન્મ કોઈ મહીનાની  4,13, 22 કે 31 તારીખે નક્કી થયું છે. તો તેના મૂલાંક 4 થશે. અંક જ્યોતિષ રાશિફળ 2019 આ સંકેત આપી રહ્યું છે કે મૂલાંક 4થી સંબંધિત લોકોને આ વર્ષ ઘણા પડકારનો સામનો કરવું પડી શકે છે. કરિયર શિક્ષા સ્વાસ્થય, પ્રેમ અને લગ્ન જીવનમાં કાળજીને પગલા વધારવાના હશે. આ વર્ષ નૌકરી અને ધંધામાં કેટલાક એવા પરિવર્તન પણ જોવા મળશે જેની તમે કલ્પના પણ નહી કરશો. તે છાત્ર જે સિવિલ સર્વિસ, મેડિકલ કે આઈઆઈટી જેવી કંપ્ટીશિયન પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેણે તેમના અભ્યાસ પર વધારે એકાગ્રતાની સાથે ધ્યાન આપવાની જરૂર પડશે. આવું નથી કે મૂલાંક 4 વાળા લોકો માટે વર્ષ 2019 પૂરી રીતે પડકારથી ભરેલું રહેશે. વર્ષના મધ્યમાં તમને ખુશીયોની નાની નાની ભેંટ પણ મળશે. આ વર્ષ મળનાર કેટલાક કડવા અનુભવ ભવિષ્ય માટે સીખ આપશે. પારિવારિક અને લગ્ન જીવનમાં કેટલીક ગેરસમજના કારણે તનાવની સ્થિતિ થઈ શકે છે. તેથી એવી સ્થિતિમાં સંયમથી કામ લેવું સારું હશે કે જીવનસાથી કે પ્રિયતમની સથે વિવાદથી બચવું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

આગળનો લેખ
Show comments