Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ વિસર્જન પર સૌની નજર ગણપતિને બદલે ટકી Aishwarya Rai, સાક્ષાત દેવી બનીને પહોંચી...

Webdunia
મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (13:10 IST)
આજે ગણેશ ચતુર્થીનો અંતિમ દિવસ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં લોકો વિસજર્ન માટે નીકળી પડ્યા છે. તેના એક દિવસ પહેલા એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન લાલ બાગના રાજામાં સ્થાપિત ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા 
 
અહી એશ્વર્યા લાલ રંગની સાડી પહેરીને પહોંચી હતી. જે ખુદ દેવીથી ઓછી નહોતી લાગતી. એશ્વર્યાનો મેકઅપ પણ લાલ હતો. સાથે જ લાલ બિંદી તેમની સુંદરતા વધારી રહી હતી. 
લાખોની ભીડમાં એશ્વર્યાનો ચાર્મ જુદો જ જોવા મળી રહ્યો હતો. અગાઉ એશ્વર્યા જ્યારે ગણપતિ દર્શન માટે પહોંચી તો તેની પુત્રી આરાધ્યા તેમની સાથે હતી પણ ત્યારે અભિષેક સાથે નહોતો. 
 
ઉલ્લેખનીય છે કે આખુ બચ્ચન પરિવાર ભગવાન પર ખૂબ વિશ્વાસ કરે છે.  ખાસ કરીને એશ્વર્યા આ વખતે ગણપતિ પર્વ પર દર્શન માટે નીકળે છે. 
 
એશ્વર્યા દર વર્ષે લાલ બાગના રાજાના ગણપતિ દર્શન માટે જાય છે. આ વખતે તે ફક્ત અભિષેક સાથે પહોંચી. પણ તેનુ લુક એટલુ સુંદર હતુ કે લોકો ગણ્પતિને બદલે તેને જ જોઈ રહ્યા હતા. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

આગળનો લેખ
Show comments